જીવનમાં એક સબંધ એવો હોવો જોઈએ, જે આપણને અંદરથી આજીવન જીવંત રાખે.
meghu

Gujarati Thought by Meghna Sanghvi : 111805829
Meghna Sanghvi 2 years ago

અમુક સબંધમા પરિબળ નથી જોવાતા. બસ દિલ જોડાયું હોય છે. દિલ ક્યારેય કાંઈ નથી વિચારતું. હા, સબંધમા લાગણી, પ્રેમ, હુંફ તેમજ એક બીજાના સંજોગ સમજવામાં આવે એ જરુરી છે પણ ક્યારેક દિલ સામે બધું હારી જવાય છે. ત્યારે એક બીજાની લાગણી સમજીને, વધારે પડતું ન વિચારી બસ થોડી સુખની પળ વિતાવી લેવી જોઈએ. જેથી ફરી બધું જીવંત થઈ જાય.

Raj Shah 2 years ago

સંબંધ મા હંમેશા લાગણી, પ્રેમ, હૂંફ તેમજ એક બીજાને દરેક સંજોગો મા સમજવા મા આવે તો એ આજીવન જીવંત જ રહે. સંબંધ તો ધણા આજીવન હોય છે, ચાહવા કે ન ચાહવા છતાં. અગત્યનું એ છે કે એ સંબંધ કયા પરિબળો થી જોડાયેલો છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now