●●મારાં જીવનમાં આવેલા તમામ ગુરુ ને સમર્પિત●●

તમે જ અમારા વ્યક્તિત્વને નીખાર્યા છે ,
તમે જ અમારા આ જીવનને સંવાર્યા છે.

અવગુણોને દૂર કરીને સીંચ્યા નવા ગુણ ,
પથ્થરોમાંથી પણ તમે શિલ્પ બનાવ્યા છે.

કડક વલણ તો કદીક મીઠાં શબ્દોથી તમે ,
શાળાના દર ક્ષણ ને યાદગાર બનાવ્યા છે.

વિચાર આવે છે ને આંસુ વહે છે આંખોથી ,
અમે પણ તમને કેટલા યાદ આવ્યા હશે.

હશે આશય સારું શોખવવાનો જ જીવનનો ,
પ્રભુએ માતા - પિતા શાળામાંય રખાવ્યા છે.
-"સમય_નો_સ્પર્શ"

મારાં જીવન માં આવેલા પ્રત્યેક
ગુરુજનોનોને હ્રદયથી વંદન ને નમન

Gujarati Poem by Mahesh Vegad : 111818465

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now