ભગવાન - ધાર્મિક ડર કે સત્ય ?

(18)
  • 3.7k
  • 1.4k

" આટલાં ધર્મ, આટ-આટલાં સંપ્રદાયો અને છતાં માણસ દુઃખી, Why can't religion solve problems of human kind ?" "Cause none of Religion talk about you, your life and how it could be transformed in to a celebration. They talk about God! આજ સુધી મેં એક પણ એવો માણસ નથી જોયો કે જેનુ દુઃખ કે સમસ્યા ભગવાન હોય. શું ભગવાન કોઈની સમસ્યા હોય શકે કે શેતાન કોઈનું દુઃખ હોય શકે? ભગવાન અને શેતાન ની વાતો કરતો ધર્મ મને અવાસ્તવિક લાગે છે." " વેદ, શાસ્ત્ર વગેરે માં માણસની , માણસના જીવન ની વાત થઈ છે. વેદ માણસ ને જીવન અંગે માર્ગદર્શન આપે