અગ્નિસંસ્કાર - 49

  • 984
  • 1
  • 526

આખરે આર્યને કેશવનું ઘર શોધી જ લીધું. કેશવની મા રસીલા સાથે વાત કરતા આર્યન બોલ્યો. " તમારો દીકરો ફરાર થઈ ગયો છે...અને અમારી પોલીસ એમની શોધખોળ કરવામાં લાગી છે...એટલે જો તમે કેશવ વિશે માહિતી આપશો તો અમે તમારા કેશવને જલ્દી શોધી શકીશું....તો શું કેશવ તમારો જ દીકરો છે?" " કેશવના લોહીમાં ભલે મારું લોહી નથી દોડી રહ્યું પણ એના રગ રાગથી હું સારી રીતે વાકેફ છું...જ્યારે કેશવ અને અંશ વિશે મને જાણ થઈ તો મને લાગ્યું મારો કેશવ કોઈનો જીવ ન લઈ શકે! પણ જ્યારે મને એ ખબર પડી કે કેશવે બલરાજનું ખૂન કર્યું છે તો મારા જીવને શાંતિ થઈ...મારા