THE DEPLOMACY elemant gone enimy book and story is written by Nirav Vanshavalya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. THE DEPLOMACY elemant gone enimy is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
THE DEPLOMACY elemant gone enimy - Novels
by Nirav Vanshavalya
in
Gujarati Fiction Stories
વાચક મિત્રોને નમ્ર વિનંતી કે કથા માં દર્શાવેલ કલ્પનાઓ મૂળ વાસ્તવો થી બિલકુલ અલગ અને ભિન્ન જ છે. જેની પાછળનો હેતુ આપની બુદ્ધિમત્તા કે આધુનિકતાને નજર અંદાજ કરવા નો નહીં બલ્કે ઉશ્કેરણીજનક કોઈ ઘટના બને એટલો જ છે .જેથી કરીને વાચક મિત્રો, વાસ્તવિકો ને અતિ કલ્પનામાં ઢાળવા બદલ અમો ને ક્ષમા કરશો.
લીખીતન નીરવ વંશાવલ્ય.
ઈતિ આરભ્યતે
બાર વાગ્યા નો રાત્રિ નો ધગધગતો નર્ક જેવો અંધકાર અને તેમાં એકથી શરૂ થઈને બાર ટકોરા વાગવાના શરૂ થાય છે. છેલ્લા ટકોરે પોતાની કર્મઠતા ને વશ થઇને બેઠેલા એક આધેડ થી સહેજ ઉપર ની મહિલા તેમની ચેર પર બેઠેલા દેખાય છે. અને તેની સામે એક વિશાળ અને જાણે તે અંતહીન એવું મોટું ટેબલ!
નાઈટ લેમ્પ ચાલુ છે અને મહિલા તેમના કામમાં મગન છે.
પ્રસ્તાવનાવાચક મિત્રોને નમ્ર વિનંતી કે કથા માં દર્શાવેલ કલ્પનાઓ મૂળ વાસ્તવો થી બિલકુલ અલગ અને ભિન્ન જ છે. જેની પાછળનો હેતુ આપની બુદ્ધિમત્તા કે આધુનિકતાને નજર અંદાજ કરવા નો નહીં બલ્કે ઉશ્કેરણીજનક કોઈ ઘટના બને એટલો ...Read Moreછે .જેથી કરીને વાચક મિત્રો, વાસ્તવિકો ને અતિ કલ્પનામાં ઢાળવા બદલ અમો ને ક્ષમા કરશો.લીખીતન નીરવ વંશાવલ્ય. ઈતિ આરભ્યતેબાર વાગ્યા નો રાત્રિ નો ધગધગતો નર્ક જેવો અંધકાર અને તેમાં એકથી શરૂ થઈને બાર ટકોરા વાગવાના શરૂ થાય
એ સત્ય બરાબર રીતે સમજી લેવુ અનિવાર્ય છે કે ઈન્દિરા ગાંધીના મૃત્યુ ના કોઈ હજાર-બે હજાર વર્ષ પહેલા અંગ્રેજો એશ વિદાય નહોતી લીધી. એ વાત મહેસ ચાલીસ-પચાસ વર્ષ જૂની જ હતી. એટલે ભારતીય રાજનીતિમાં હજુય ...Read Moreઅંગ્રેજોની દરમિયાનગીરી હોય તે વાત નકારી ના જ શકાય. એ વાતની ઘનતા સત્ય છે કે ઇન્દિરા ગાંધી ના મૃત્યુ પાછળ ખાલિસ્તાની આંતકવાદ જવાબદાર હતો પરંતુ, આ વાતના સૂક્ષ્મો ને ખંગાલીશુ તો આ હત્યાના મૂળિયા ક્યાંકને ક્યાંક તો મોનાર્ક મેન્શનની જમીન નીચેથી નીકળવાના જ. મોનાર્ક મેન્શન એટલે બ્રિટિશ એમ્પાયર ના રાજવંશીઓ નું નિવાસસ્થાન. અર્થાત બકિંગહામ પેલેસ ઇત્યાદિ.અને આમેય પણ બ્રિટિશરોની ત્યારે હાલત પેલા કાર્ટૂનિસ્ટ નારદ ના દોરેલા
અને એટલે જ ભારત પાકિસ્તાન ના મંત્રી ઓ ભલે આ યાતાયાત નું પોઝિટિવેશન ના કરી શક્યા, પરંતુ અંગ્રેજોએ તેમના ડિવાઇડ એન્ડ rule શરૂ કરી દીધા હતા.રાત્રીનો રક્ત અંધકાર છવાયેલો છે અને ઈટાલીના એક ભવ્યાતિભવ્ય ચર્ચના દર્શન થઈ રહ્યા ...Read Moreના એક ગુપ્ત ભંડકમાં ખ્રિસ્તીઓના ધર્મગુરુ pope john wilson અને મોનાર્ક મેન્શન નો કોઈક અજ્ઞાત રાજવંશી કેન્ડલના બંને પાર બેઠેલા દેખાઈ રહ્યા છે.એ રાજવંશી ની આંખો લહું પિપાસુ દેખાઈ રહી છે અને તેની પીપાશા ની માત્રા જેટલું જ સ્મિત તે પૉપ ની સામે કરી રહ્યો છે.પૉપે રાજવંશી ની સામે પોતાની સમાનતા ધારણ કરી અને જાણે કે એકાંતમાં પણ ઔપચારિકતા કરતા હોય
આ છડી ની વચ્ચે એક ઓવર up to date કંપેરીટીવલી એબ નોર્મલી બીગર સાઇઝની એમ્બેસેડર કાર પણ ચાલી રહી છે. અને સંસદ ભવનના મુખ્ય દ્વાર ની સામે પણ આજ કાર આવીને ઉભી રહે છે .જેમાંથી બહુ જ ...Read Moreલેડી ફુટ્સ બહાર આવતા દેખાઈ રહ્યા છે અને ચંદ સેકન્ડમાં જ તે મહિલા પણ.સંસદ ની સીડીઓ ઉતરીને એક માણસ આવે છે અને તેમને નમસ્તે કરીને કહે છે ઈન્દિરાજી આપકા સ્વાગત હૈ.સંસદ ભવન નો આ એ કાળ હતો કે જેમાં એલિમેન્ટ ફુલ પ્રીચેઇંગ અદ્રશ્ય થવા લાગ્યા હતા અને કદાચ એક અસમાન અને અસંતુલન થી સભર પ્રવચનો સ્થાન પામી ચૂક્યા હતા.કદાચ એ લાલ બાદુર
અમેરિકન ડોમેસ્ટિક એમ્બેસી ના લેન્ડલાઈન ફોનની રીંગ સાથે રીસીવર ઊઠે છે અને અહીં વ્હાઈટ હાઉસના પ્રેસિડેન્ટ મિસ્ટર ક્રિસ્ટોફર જોબ્સ તેમનું રીસીવર મૂકે છે.આ ઘટનાની પૂર્ણાહુતિ ની બેજ સેકન્ડ પછી ભારતના પંજાબ પ્રાંતના ચંડીગઢ વિસ્તાર માં એક બોમ્બ ...Read Moreથાય છે જેમાં ચાર લોકોના મૃત્યુ થાય છે.એ સંભાવના ને નકારી નથી શકાતી કે પહેલા જનરલ ઝિયા ઉલ હકની ન્યુકતી હશે અને પછી કદાચ અમેરિકા ને સંડોવવામાં આવ્યું હોય.આની પાછળ એક જ કારણ હોઈ શકે છે કે કદાચ ભલે જીયા ul haq બેટલ બીલીવીંગ કે પછી હિંસાચાર માં માનતા હોય પરંતુ તેઓ કોઈપણ સંજોગોમાં પોલિટિકલ એસેસીનેશન થી ખુશ તો નહોતા જ.અને એટલે