કવિતાની આ પંક્તિમાં પંખી લાગણીઓમાં વશ થઈને ઈશ્વરને કહે છે કે તમે ભાગ્ય લખ્યા એમાં મારા સ્વજનો દૂર થયાં હવે જે મને અહીંયા રોકાનારા એવા વનના મધુરજનોને કેમ છોડું.....હે પ્રભુ ....અહીં રહેવા દો ને....

#એયપંખીડાઉડીજાને #કાવ્યશ્રેણી #દાનબાપુ #વર્ણન

Gujarati Poem by Trilokdan Gadhavi : 111217527

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now