Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

ફરજ તો તારી પણ બનતી હતી મને

મનાવાની....

હું હંમેશા મનાવતો રહું તને ને તું

બેખબર રહે એ કેમ ચાલે.....!

જિંદગી ની "યાદ"

ajit3539

जब मोहब्बत टूट जाए, तो तुम चुप हो जाना…

जब मोहब्बत टूट जाए
तो तुम चुप हो जाना,
शिकायतों की भीड़ में
ख़ुद को मत खो जाना।

हर जवाब ज़रूरी नहीं होता,
हर सवाल का भी नहीं,
कुछ दर्द ऐसे होते हैं
जो लफ़्ज़ों के क़ाबिल नहीं।

चुप्पी को अपनी ढाल बनाना,
आँसुओं को रात सौंप देना,
जो समझ न सका तुम्हारी ख़ामोशी
उसे सफ़ाई क्या देना।

वक़्त को अपना काम करने देना,
ज़ख़्मों को थोड़ा साँस लेने दो,
जो चला गया उसे रोकने से बेहतर
ख़ुद को फिर से पाने दो।

याद रखना—
जब मोहब्बत टूट जाए
तो तुम चुप हो जाना,
क्योंकि कुछ टूटने के बाद
ख़ामोशी ही सबसे बेहतर मरहम होती है।

आर्यमौलिक

deepakbundela7179

एहसास-ए-अल्फाज़ तो बहुत लिखें थे मैंने
गर उसके सीने में दिल होता तो एहसास जरूर होता...!!

deepakbundela7179

ગઈકાલે બીજાઓથી મોડું પણ ઓચિંતું લાલો ફિલ્મ જોઈ.
સાચે જ સરસ સ્ટોરી. પરેશ રાવળ ની OMG જોઈ હોય તો એમાં એક રીતે, અહીં બીજી રીતે, કૃષ્ણ સહાય કરે છે. યુદ્ધ તો આપણે જ લડવાનું. એ રસ્તો ચોક્કસ બતાવશે. જ્યાં આપણે અટકીએ ત્યાં.
દૂબળો પાતળો, jhantiya વધી ગયેલો રિક્ષાવાળો આબેહૂબ ઉપસાવ્યો છે. એને દીકરીના ઓપરેશન વખતે પૈસાની જરૂર પડતાં મજબૂરીથી ખોટી સોબત, વ્યાજે પૈસા, દારૂ અને કોઈને શંકાસ્પદ રીતે પૈસા ભરેલી બેગ લઈ અવાવરુ બંગલામાં ઘૂસતો જોઈ પીછો કરે છે અને પેલો તો જતો રહે, પોતે ફસાઈ જાય છે. બહાર નીકળવાની જાળીમાં ઇલેક્ટ્રિક કરંટ પસાર થાય છે એનો જોરદાર શોક પણ લાગે છે. એ બધા પ્રયત્નો કરે પણ કશું વળે નહીં. વરસાદનું ટપકતું પાણી પી તરસ છિપાવે. બૂમો પાડે, વાંસ સળગાવી ધ્યાન ખેંચે પણ રડ્યો ખડ્યો કોઈ આવે એનું ધ્યાન જતું નથી. આમ પૂરા 24 દિવસ પસાર કરે છે પણ જીવી જાય છે. કદાચ એ જ સ્થિતિમાં હેલ્યુસિનેશન થતાં પોતાની સામે કૃષ્ણને જુએ છે. કૃષ્ણ અને અન્ય દેવોની ધાતુની કિંમતી મૂર્તિઓ ચોરાઈને ત્યાં સંઘરેલી છે..
પત્ની પોલીસ ફરિયાદ કરે છે પણ દારૂડિયો છે, ક્યાંક મરી ગયો હશે કહી ધ્યાન આપતા નથી.
આખરે કૃષ્ણ જ રસ્તો બતાવે છે, થાકીને સતત ભીંત સાવ નાના સળિયાથી ખોદી એ બહાર નીકળે, ત્યાં બેભાન થઈ જાય અને ગોતતી પોલીસ આવી પહોંચે ત્યાં પેલો મૂર્તિચોર બંગલામાં જતો પકડાઈ જાય છે. આને લાલચમાં મળેલી પૈસાની બેગ ત્યાં જ પડી રહે છે.
મને તો ગમ્યું. ઘરના લોકોને સ્ટોરીમાં સવાલ ઉઠ્યા. વર 15 દિવસથી લાપત્તા હોય તો વહુ શણગારીને ગરબામાં ફરે? ઘરમાં ખાલી બસો રૂપિયા હોય ત્યારે પત્ની કેમ કામ કરવા ન ગઈ ને પછી ગઈ? પોલીસને લાલા ના ફિંગર પ્રિન્ટ મૂર્તિઓ કે બેગ પર કેમ ન મળ્યાં? ઘરનાઓએ સવાલ ઉઠાવ્યા પણ ફિલ્મ છે. કેટલુંક ચાલે.
ભજનો થોડાં વધુ છે અને ફિલ્મ જુનાગઢ દર્શન ઉપરાંત કૃષ્ણ સંબંધી યાત્રાસ્થળો ના દર્શન વધુ કરાવે છે એમ પણ લોકો કહેતા હતા.
મેં તો તર્કશક્તિ બહાર મૂકી ફિલ્મ માણી. એકાંત બંગલામાં જીવન મરણ સામે ચોવીસ દિવસ ઝઝૂમતા રિક્ષાવાળા યુવાન ની અને એની ઈશ્વર પર શ્રદ્ધાની વાત છે.
લાલો સદા સહાયતે. "હાક પાડ, હાજર છું " મારી જ એક કવિતાની પંક્તિ. એ જ સંદેશ અહીં.
ગુજરાતી ફિલ્મ તરીકે એક મારી દ્રષ્ટિએ ખૂબ સારી ફિલ્મ.

sunilanjaria081256

હૃદયના દ્વાર પર અંકાયું નામ કોઈનું,
સમયથી પણ ન ભુંસાયું એવું સ્થાપન કોઈનું.

મસ્તક નમ્યું જ્યાં ત્યાં મૌન આકાશ પણ રહ્યું,
અંતરે અનુભવ્યું ત્યાં અવિરત ધામ કોઈનું.

​નિ:શબ્દ શિલામાં ગૂંથાયેલી સદીઓની વાત,
અશ્રુથી ઝીલાય એવું વચન કોઈનું.

​ન પગલાંનો રણકાર, ન મંત્રોની ઝણકાર,
શ્વાસે-શ્વાસે વહેતું અનુસંધાન કોઈનું.

વિશ્વાસથી જ્યાં અહંકાર જીતાયો સદાય,
તે પવિત્ર શિલા બની તીરથ કોઈનું.

શબ્દો ખૂટે ત્યાં શ્રદ્ધાનો નાદ ગુંજાય,
મૌનથી પણ સંભળાય આહ્વાન કોઈનું.

shahnimishabenkantilal.152955

કશુંય તારું ન હોવા છતાં એ બધું ઈચ્છે છે,
ઈચ્છાઓ થકી પોતાનેજ બંધનમા બાંધે છે,

જાણે છે થોડું ઘણું સત્ય છતાં આચરતો નથી,
આચરણ વિના જગમાં એ કઈજ પામતો નથી,

માયાના બંધનમાં ફૂદડી ફરતો રહે છે માણસ,
પોતાની જ સાચી ઓળખને એ ખોજતો નથી,

મુક્તિ કયાં દૂર છે? એનો પણ એક ઉપાય છે,
જાણેલું જીવમાં ઉતારે તો દીવો સ્વયં પ્રગટે છે.

મનોજ નાવડીયા

manojnavadiya7402

હે હ્રદય.
કોઈ તને તોડે તું નિરાશ ના થા.

કેમ?

તેને હૃદય તોડ્યું જ ક્યાં હોય છે.
બસ, તે તારો ભ્રમ તો તોડે છે.

તને લાગે છે કે તેને
વિશ્વાસ,
ઉમ્મીદ,
ઇરછાઓ,
તોડે છે.

અવગણના કરે
નજર અંદાજ કરે.

તો તે ખોટું છે.
કેમકે તેમના તરફથી કંઈ હતું જ નહીં.

બસ આપણી અપેક્ષાઓ જ વધારે હતી .

જ્યારે દોષિત સામેવાળી વ્યક્તિને બનાવી દઈએ છે.

ભ્રમણાઓ તુટ્યા પછીની વાસ્તવિકતાઓ જ સત્ય હોય છે.

parmarmayur6557

PAAGLA – A heart that speaks through words. 💭✨ Sharing emotions, shayari, quotes, and stories that touch your soul. From love to pain, from motivation to dreams – here, every line is written to connect with your heart. ❤️📖

jaiprakash413885

Good morning friends have a great Sunday

kattupayas.101947

🙏🙏सुप्रभात 🙏🙏
🌹 आपका दिन मंगलमय हो 🌹

sonishakya18273gmail.com308865

समय किसी का इंतजार नहीं करता; हर पल विकास का अवसर है।”

newbuisnessdigital544172

coming soon

alfha202141

बनारस कासी नगरी 🙏🙏

manishakumari419144

Goodnight friends sweet dreams

kattupayas.101947

બુક રિવ્યૂ : સથવારો

સહજ સમજણ સાથે વિચાર આપતું પુસ્તક એટલે જયસુખભાઈ મોચી દ્વારા લિખિત 'સથવારો',
જે વસુંધરા પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલ છે. આ પુસ્તક એ જયસુખભાઈના વાંચન તપનું ફળ છે. પુસ્તકમાં કુલ ૨૮ લેખો છે. Self Help કેટેગરીમાં આવતું આ પુસ્તક સામાજિક તેમજ અંગત જીવનના પરિબળોને ઉજાગર કરે છે. લેખોના શીર્ષક બહુ સામાન્ય છે પણ તેની અંદર બહુ જ સહજતાથી અને સરળતાથી અણમોલ વિચારો રજૂ થયેલા છે. દરેક લોકોનો દુનિયાને, સમાજને, પરિવારને જોવાનો - સમજવાનો દૃષ્ટિકોણ ભિન્ન હોય છે. અહીં જયસુખભાઈએ પોતાનો દૃષ્ટિકોણ એકદમ સહજતાથી રજૂ કર્યો છે. સાહિત્ય એટલે શું ? વાંચન કેટલું જરૂરી છે ? વગેરે....

પુસ્તક સમીક્ષા આગળ વાંચવા માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો - https://vishakhainfo.wordpress.com/2025/12/12/sathvaro-by-jaysukh-bhai-mochi/

પુસ્તક ખરીદવા નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો.
પ્રેમ પુસ્તક ભંડાર – 98796 30387

mothiyavgmail.com3309

हम रह गए उनके बिन आधे-अधूरे,
जख्म तो उन्होंने ही दिए थे पूरे,
और आज वही चेहरे पर मुस्कान लिए कहते हैं—
"गलती तो तुम्हारी थी… तुम ही थे इतने बुरे!"

archanalekhikha

Netram Eye Foundation, under the guidance of Dr. Anchal Gupta and her dedicated team, successfully conducted a community eye screening camp at Vishwakarma Colony, strengthening our mission of accessible and preventive eye care.

🔹 OPD Screened: 112 patients
🔹 Cataract Cases Identified: 13
🔹 Patients Referred for Advanced Care: 15

Through early diagnosis and expert consultation, the team ensured timely guidance and quality care for every patient.

Kudos to Dr. Anchal Gupta and the entire Netram team for their commitment and compassion in serving the community.

Together, we continue to bring vision, care, and hope to all.

#NetramEyeFoundation #DrAnchalGupta #EyeCareCamp #CommunityHealth #VisionForAll #SocialImpact #HealthcareImpact

netrameyecentre

om shiv gorksh🌸❣️🙏

krishnatadvi838176

મારા નવા આર્ટિકલને માતૃભારતી પર અવશ્ય વાંચશો .
તેમા ભવિષ્યની અગમચેતીનો ચિતાર આલેખ્યો છે.

jighnasasolanki210025

हम तेरे शहर में वो चिराग है 🔥
जिसको बुझाना बहुत लोगों की हसरत है 💯

ajay9716

Do You Know that you will sail through all difficulties in life if you adjust to anyone who fails to adjust with you?

Read more on: https://dbf.adalaj.org/lCtP04jT

#lifelessons #doyouknow #facts #relationshiptips #DadaBhagwanFoundation

dadabhagwan1150

ममता गिरीश त्रिवेदी की कविताएं
कविता का शीर्षक है 🌹 सच के कवि
https://www.instagram.com/reel/DSMSgl9CiRn/?igsh=b3lrM3RuN2c3cTlm

mamtatrivedi444291

कवी अरुणदास लिखित-
।। श्री दत्तगुरूंची आरती ।।

त्रिगुणात्मक मूर्ती पाहुनी
आनंद दाटला हो मनी
दर्शनाची झाली कामनापूर्ती
करू या दत्तगुरूंची आरती ।।

केला होता संकल्प कधीचा
दर्शनासी येईन हो दरबारी
दयाळू तुम्ही केली इच्छापूर्ती
करू या दत्तगुरूंची आरती ।।

नामस्मरणे मन आनंदले
निराशेचे जळमट दूर झाले
नित्य पडो नजरेस ही मूर्ती
करूया श्रीदत्तगुरूंची आरती ।।

भक्तवत्सल सद्गुरू तुम्ही
कवीअरुणदास विनवणी
भक्तांना व्हावी कृपेची प्राप्ती
करूया दत्तगुरूंची आरती ।।
---------------------------------------------
कवी अरुणदास" अरुण वि.देशपांडे-पुणे
९८५०१७७३४२
-------------------------------------------------

arunvdeshpande