ગર્વ અનુભવે છે મને કે મારા ચારણો(ગઢવી) મહારાણા પ્રતાપ સાહેબ સાથે યુદ્ધ માં જોડાયેલા હતા,જેમાં મારા પુર્વજો અને મારા પરદાદા પણ સામેલ હતા,
ચેતક નો એક અશ્ર્વાર અને માનવી બુધ્ધિ જેવી ધરાવતો ચેતક આપણા સુરેન્દ્રનગર જિલ્લા ના ધ્રાંગધ્રા તાલુકાનાં રાબા ગઢવી નો હતો જે તેઓએ મહારાણા સાહેબ ને સહભેટ રુપે આપ્યો હતો....
मेवाड़ के सपूत, वीर शिरोमणि महाराणा प्रताप की जयन्ती पर उन्हें शत-शत नमन। त्याग, तपस्या, स्वतंत्रता के पुजारी प्रताप का जीवन वीरता, शौर्य और संघर्ष का प्रतीक है। महाराणा प्रताप के स्वाभिमान, साहस, पराक्रम और त्याग का संदेश हम सभी के लिए प्रेरणादायी है।
#MaharanaPratap