આપણું આ માનવ જીવન છે એક નવો સૂર્યોદય.
આત્માથી પરમાત્માને પામવા મળ્યો છે અવતાર.
ક્ષણમાં સાક્ષાત્કારનો જો થાય તારા મનમાં ઉદય.
સાગરસમી કરુણા તો ભરી જ છે અહીં અપરંપાર!

-Dr. Pruthvi Gohel

Gujarati Blog by Dr. Pruthvi Gohel : 111808182

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now