હુ ભિક્ષુકોની સમસ્યાઓને વાચા આપવા માંગુ છુ.
શુ તમને નથી લાગતુ કે દરેક વ્યકિતએ ભિક્ષુકોની સમસ્યા સમજી તેના નિવારણ માટે પ્રયાસ કરવા જોઈએ ?
માત્ર મારા આ આર્ટિકલથી સમસ્યાનુ નિવારણ નહી થાય.
તેના માટે સચોટ પ્રયાસ હાથ ધરવાની જરુર છે.

Gujarati Thought by jighnasa solanki : 111927694

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now