gujarati Best Spiritual Stories Books Free And Download PDF

Stories and books have been a fundamental part of human culture since the dawn of civilization, acting as a powerful tool for communication, education, and entertainment. Whether told around a campfire, written in ancient texts, or shared through modern media, Spiritual Stories in gujarati books and stories have the unique ability to transcend time and space, connecting people across generations a...Read More


Languages
Categories
Featured Books
  • શ્રી શ્રી રવિશંકર

    જન્મ પર્વની અનેક શુભકામનાઓ…ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી આપનાં આશીર્વાદ અને કૃપા વ...

  • આઇ મોગલ નું ધામ ભગુડા

    ‘આઈ શ્રી મોગલમાનુ મંદિર’ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભગુડાગામ એ આવેલું છે. જ...

  • શ્રીમદ્ વલ્લભાચાર્ય

    શ્રી મહાપ્રભુજીનો ૫૪૫ મા પ્રાગટ્યોત્સવની સૌ વૈષ્ણવોને ખૂબ ખૂબ વધાઈ. ————————————...

ગરુડ પુરાણ - ભાગ 16 By MB (Official)

સોળમો અધ્યાય ભગવાન નારાયણ દ્વારા ગરુડજીને કહેવામાં આવેલા ભક્તિના સ્વરૃપ અને માહાત્મ્યના વિષયમાં બતાવતા સૂતજીએ કહ્યું- અનાદિ અને અજન્મા, તથા અવ્યય પ્રભુ પણ નમન કરવા યોગ્ય છે અને જે...

Read Free

શ્રી શ્રી રવિશંકર By Rajesh Kariya

જન્મ પર્વની અનેક શુભકામનાઓ…ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી આપનાં આશીર્વાદ અને કૃપા વિશ્વ માનવ કલ્યાણ માટે અવિરત બની રહો તેવી ઈશ્વરને અનંત પ્રાર્થનાઓ. શ્રી શ્રી રવિશંકરજી એક માનવતાવાદી...

Read Free

આઇ મોગલ નું ધામ ભગુડા By Rαԃԋυ

‘આઈ શ્રી મોગલમાનુ મંદિર’ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભગુડાગામ એ આવેલું છે. જે “મોગલ ધામ” તરીકે ઓળખાય છે. આશરે ૪૫૦ વર્ષ જેટલો પ્રાચીન ઇતિહાસ ધરાવતા આ માતાજીના સ્થાનક નું અનેરું...

Read Free

શ્રીમદ્ વલ્લભાચાર્ય By Rajesh Kariya

શ્રી મહાપ્રભુજીનો ૫૪૫ મા પ્રાગટ્યોત્સવની સૌ વૈષ્ણવોને ખૂબ ખૂબ વધાઈ. ————————————————-પ્રાગટ્યઃ ઇ.સ. ૧૪૭૯ ( ચૈત્ર વદ અગિયારસ ) મહા પ્રયાણઃ ઇ.સ ૧૫૩૧ ( ૫૨ વર્ષ ) —————————————————દર્શ...

Read Free

પ્રેમની વ્યાખ્યા By Dada Bhagwan

કબીર સાહેબે કહ્યું છે કે,“પુસ્તક પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયા ન કોઈ,ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોઈ.”આ પુસ્તક પઢી પઢીને તો જગત મરી ગયું પણ પંડિત કોઈ થયો નથી. પણ જેને પ્રેમના બસ અઢી...

Read Free

શ્રી હનુમાન જન્મોત્સવ By Rajesh Kariya

હનુમાન એ હિંદુ દેવતા અને પ્રભુ શ્રી રામના પરમ ભક્ત અને સાથી છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. તેઓ બળ,બુદ્ધિ, વિદ્યા અને ભક્તિ ના દેવતા મનાય છે. રામાયણ સહિત અન્ય ગ્...

Read Free

અલખ નો આરાધ By CHETAN OZA

ઉનાળા નો ધોમ ધખતો તડકો અને વટેમાર્ગુ નો રસ્તો જમીન પર જાર નાખો તો ફૂટી ને ધાણી થઈ જાય પંખી બિસારા છાયડો જોઈ ને એક જગ્યા એ બેસી રે જો ચણ ચણવા જાય તો ગરમી માં ફફડી ને હેઠા પડે એવા મા...

Read Free

સત્ વચન દયા અને ધરમ By CHETAN OZA

સત્ત વચન દયા અને ધરમ.... પેલા લુટશે પાંચ ને પછી પોળ ઉજ્જડ કરી મૂકશે ભજન ના ભરોહે રેજો અંત માં એ નાર ઓપશે.
ગામ ના ચોરા માં બેઠા બેઠા અરજણ બાપા કહેતા.અલખ ને ઓળખી લેજો વાલા બાકી લખ ચ...

Read Free

સત્ય અને કરુણા By Kiran

ફરતી ટેકરીઓ અને લીલાછમ જંગલોની વચ્ચે આવેલા એક નાનકડા ગામમાં, સત્યનામ નામના એક જ્ઞાની વૃદ્ધ ઋષિ રહેતા હતા. તેમના ગહન શાણપણ અને સૌમ્ય વર્તન માટે ગ્રામજનો દ્વારા તેઓ આદરણીય હતા. સત્યન...

Read Free

મનુષ્ય જીવનનો ધ્યેય By Dada Bhagwan

જયારે જોઈએ ત્યારે લોકો રોજેરોજની નોકરી-ધંધાની ભાગદોડમાં પડેલા દેખાય છે. શેની ભાગદોડ? પૈસા કમાવાની! પૈસા શેના માટે કમાવા? તો કહે સારું જીવન જીવવા, મેઈન્ટેનન્સ માટે. મેઈન્ટેનન્સ શેને...

Read Free

પાંચ જાદુગરોની કહાની ભાગ-૮ By Milan

આગળના ભાગમાં તમે જોયું કે બાબા આકાશ અને પૃથ્વીની ૨ બાળકીઓને કઈ કઈ શક્તિ ઓ મળી છે એ જાણવામાં મદદ કરે છે. અને એક બાળક બીજી જગ્યાએ જન્મ લઇ ચૂક્યું છે એ સાંભળી પૃથ્વીને ઝટકો લાગે છે. અ...

Read Free

પરમ ગુરુની યથાર્થ સમજ By Dada Bhagwan

જીવનમાં ગુરુની અનિવાર્યતા નકારી શકાય એમ નથી. ગુરુ પ્રત્યક્ષ હોવા જોઈએ, જે ભૂલ થાય તો કાનપટ્ટી ઝાલીને સાચા રસ્તે ચડાવે. ગુરુને પારસમણિ સાથે સરખાવી શકાય જે લોખંડ જેવી મામૂલી ધાતુને ક...

Read Free

સનાતન પરંપરાઓ… મંદિર By Rajesh Kariya

સનાતન પરંપરાઓ…… મંદિર ————————————मन्दिरे स्थितासु मूर्तिषु ईश्वरः निवसति इति कथ्यते अतः मन्दिरस्य दर्शनं करणीयम् ।ભારતમાં મંદિર-સ્થાપત્યની ઘણી દીર્ઘ પરંપરા છે. આ હજારો વર્ષ જૂની પ...

Read Free

સનાતન પરંપરાઓ… ચાર મઠો By Rajesh Kariya

સનાતન પરંપરાઓ.... "આદિ શંકરાચાર્યજી અને ચાર મઠો" --------------------------------------------- આદિ શંકરાચાર્ય એક મહાન બુદ્ધિજીવી અને ભાષાશાસ્ત્રની પ્રતીભા હતા, તેમજ તેઓ એક આધ્યાત્મ...

Read Free

સનાતન પરંપરાઓ… તિલક By Rajesh Kariya

સનાતન પરંપરાઓ… “તિલકનું મહત્વ” —————————————- कस्तूरी तिलकं ललाट पटले वक्ष: स्थले कौस्तुभं। नासाग्रे वरमौक्तिकं करतले वेणु: करे कंकणं॥ ललाटे केशवं ध्यायेन्नारायणमथोदरे । वक्षःस्थले...

Read Free

સનાતન પરંપરાઓ…નિત્ય પૂજા By Rajesh Kariya

સનાતન પરંપરાઓ …”નિત્ય પૂજા” —————————————- સનાતન પરંપરામાં, કોઈપણ શુભ કાર્ય પાંચ દેવતાઓની પૂજા વિના અધૂરું માનવામાં આવે છે, ભગવાન સૂર્ય આકાશ તત્વ, ભગવાન ગણેશ જળ તત્વ, દેવી દુર્ગા અ...

Read Free

સનાતન પરંપરાઓ... બ્રહ્મ મુહૂર્ત By Rajesh Kariya

સનાતન પરંપરાઓ...૧) "બ્રહ્મ મુહૂર્ત" બ્રહ્મ મુહૂર્તમાં, બ્રહ્મનો અર્થ થાય છે - ભગવાન (ઈશ્વર), તેથી બ્રહ્મ મુહૂર્તનો અર્થ થાય છે 'ઈશ્વરનો સમય'. સવારે ૪:૦૦ થી ૫:૩૦ સુધીના સમયન...

Read Free

આપઘાતના વિચારો આવે ત્યારે... By Dada Bhagwan

ધંધામાં મોટી ખોટ આવે, પરીક્ષામાં કે નોકરીમાં નિષ્ફળતા મળે, નજીકની વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે મનુષ્યો દુઃખના માર્યા આપઘાત કરવાનું વિચારે છે. પરમ પૂજ્ય દાદા ભગવાન હંમેશા કહેતા કે “...

Read Free

મહાશિવરાત્રી કથા By Dr. Ranjan Joshi

ૐ નમઃ શિવાય આ પંચાક્ષર મંત્ર અથવા પવિત્ર જાપ મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારથી દરેક હિંદુ ઘરોમાં શિવને નમસ્કાર કરવા માટે કે રીઝવવા માટે સરળતાથી સાંભળી શકાય છે. એવું માનવામાં આવે છે...

Read Free

અજાણતો દિવ્યપ્રકાશ - ભાગ 2 By Rajendra Burkhawala

પૃથ્વીની ક્ષિતિજ પર ભાસ્કરના કોમળ કિરણો સોનેરી રંગની ચાદર પાથરી ને ક્ષિતિજની સોભા વધારતા અને નયનરમ્ય દ્રશ્યો આકાર લેતી ક્ષિતિજ જાણે નવીનવેલી દુલ્હન જેવી સુંદર દેખાતી હતી. ઠંડકની ધી...

Read Free

નિલક્રિષ્ના - ભાગ 8 By કૃષ્ણપ્રિયા

હેત્શિવાએ ધરાનો પરિચય આપતાં નિલક્રિષ્ના તરફ નજર કરતાં રૂઆબ આપતા અવાજથી કહ્યું કે,"આ પૃથ્વીવાસી ધરા છે.મેં એને શરણ આપી છે.એ આજથી મારી મિત્ર છે.એ અહીં સમુદ્રમાં પોતાના જીવનના ઉલજ...

Read Free

આ કાળમાં મોક્ષ છે ? By Dada Bhagwan

પ્રશ્નકર્તા : જન્મ-મરણનો ફેરો ટળે એનું જ નામ મોક્ષ ?દાદાશ્રી : ના. મોક્ષે જવું એટલે ફુલ સ્ટેજ. મોક્ષ એટલે પરમાનંદ. મોક્ષની ઉપર બીજું કંઈ છે જ નહીં, એ જ છેલ્લામાં છેલ્લું છે. જો એની...

Read Free

સ્વર્ગમાં બનેલી જોડી By Bipin Ramani

સ્વર્ગમાં બનેલી જોડીમક્કમ મનોબળ ધરાવતી પાર્વતીએ તપસ્યા આદરી દીધી. કંઈપણ ખાધા. પીધા વિના સતત મંત્રોચ્ચાર કર્યા કરતી પાર્વતીને અપર્ણા નામ મળ્યું. અપર્ણા એટલે એવી સ્ત્રી જે એક પાંદડું...

Read Free

વ્યસનથી મુક્તિ, ચાર સ્ટેપ્સમાં By Dada Bhagwan

વ્યસનનું દૂષણ ઘણાં કાળથી સમાજમાં વ્યાપેલું છે. ખાસ કરીને યુવા જીવનમાં વ્યસનનો પગપેસારો થાય છે, દેખાદેખીથી અને કુસંગના રવાડે ચડવાથી! જો વ્યસન ન કરે તો બધા મિત્રો છંછેડે કે “આટલું નથ...

Read Free

અહો! અહો! જ્ઞાની પુરુષ - Part 2 By Dada Bhagwan

જ્ઞાની પુરુષની દશા અટપટી હોય. સામાન્ય મનુષ્યથી કળાય તેમ ન હોય. જ્ઞાની પુરુષને આશ્રમનો શ્રમ ના હોય, ધજા ના હોય, પંથ કે વાડો ના હોય, ભગવું કે સફેદ વસ્ત્ર ના હોય, સીધાસાદા વેશમાં ફરતા...

Read Free

અયોધ્યાશ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૨ ૦૧ ૨૦૨૪ By वात्सल्य

પ્રભુ શ્રી રામના ચરણોમાં મારા અનંત કોટી પ્રણામ....!!!!વરસોની તપસ્યા બાદ અને અથાગ પરિશ્રમ થકી તેમજ અનેક ભક્તોના ૫૦૦ વરસના લાંબા સમય સાથે અનેક ભક્તોની પ્રાણ આહૂતી અપાયા બાદ ભગવાન શ્ર...

Read Free

આમ થાય હાર્ટફેઈલની તૈયારી... By Dada Bhagwan

આમ થાય હાર્ટફેઈલની તૈયારી...એક મોટી કાપડની મિલના માલિક હતા. એ શેઠની જોડે બેસી ને જમવાનો પ્રસંગ બન્યો હતો. હવે શેઠ ને ત્યાં તો બધી રસોઈ પૂરેપૂરી હોયને, થાળી, વાડકીઓ, ચમચી, પ્યાલા બધ...

Read Free

રામની પત્ની આદર્શ સીતા By वात्सल्य

સીતામાતા:-કોઈ પણ મોબાઈલ app હોય,ટીવી હોય,અખબાર હોય,દરેક મુખડું હોય કાને મધુર સૂરમાં સંભળાય છે."રામ આયેંગે"નવી પેઢીએ ભારત દેશ નહીં પણ વિશ્વના દરેક ખૂણે આ દેશની માટીમાં જન્મેલા ઈશ્વર...

Read Free

પ્રકારો પાપ-પુણ્યના ! By Dada Bhagwan

સંસારના તમામ ધર્મો શું કહે છે ? સારું કરો અને ખોટું ના કરશો. સારું કરવાથી પુણ્ય બંધાય અને ખોટું કરવાથી પાપ બંધાય.આખી જિંદગીનો ચોપડો એકલા પુણ્યથી કંઈ ના ભરાય. કોઈને ગાળ આપી તો પાંચ...

Read Free

સતીની કથા By Bipin Ramani

સતીની કથાભગવાન બ્રહ્માનો એક પુત્ર રાજા દક્ષ હતો. દક્ષને ઘણી પુત્રીઓ હતી. એમાંથી સત્તાવીસના લગ્ન અત્યંત દેખાવડા ચંદ્રદેવ સાથે થયા હતા અને બાકીનામાંથી એક દક્ષયનીએ શિવ સાથે લગ્ન કરેલા...

Read Free

સુવાણી By Manjibhai Bavaliya મનરવ

મને એક દેશી જુની કહેવત યાદ આવી,' ગજા વગરની ગધેડીને બાર ગાવાનું ભાડુ'કહેવાનો મતલબ એમ કે માણસમાં કશી ક્ષમતા ન હોય ને ભાર વહન કરતો ફરે,આવું સમાજમાં દિન પ્રતિદિન વધતી ચાલે .દરે...

Read Free

સુરાપણ અને સતનો માર્ગ By Hemant pandya

ૐ: સુરાજ મહાન બને..સુરા સંત અને દાની ત્રણેય નો સમનવય જેનામાં થયો ,પ્રેમ વાતસલ્યની મૃતજ ઈશ્વર ને પામી શકે, વાલીઓ વાલ્મીકિ બન્યા, જેસલ જાડેજો જેસલ પીર, ભરથરી રાજા ..ભરથરી સાધુ, ગોપીચ...

Read Free

કિર્તિ ગાથા By Manjibhai Bavaliya મનરવ

સુભાષિત કે મુક્તક હોય નાનું પણ તેમાં ઘણી સમજ છુપાયેલી હોય છે .આવા સુભાષિતો એ સંસ્કૃત સાહિત્યનો ખજાનો ભરેલો હોય છે.જીવનમાં આવું એકાદું વાક્ય જીવનમાં લાગી જાય તો બેડો પાર થઈ જાય. સંસ...

Read Free

ગરુડ પુરાણ - ભાગ 16 By MB (Official)

સોળમો અધ્યાય ભગવાન નારાયણ દ્વારા ગરુડજીને કહેવામાં આવેલા ભક્તિના સ્વરૃપ અને માહાત્મ્યના વિષયમાં બતાવતા સૂતજીએ કહ્યું- અનાદિ અને અજન્મા, તથા અવ્યય પ્રભુ પણ નમન કરવા યોગ્ય છે અને જે...

Read Free

શ્રી શ્રી રવિશંકર By Rajesh Kariya

જન્મ પર્વની અનેક શુભકામનાઓ…ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી આપનાં આશીર્વાદ અને કૃપા વિશ્વ માનવ કલ્યાણ માટે અવિરત બની રહો તેવી ઈશ્વરને અનંત પ્રાર્થનાઓ. શ્રી શ્રી રવિશંકરજી એક માનવતાવાદી...

Read Free

આઇ મોગલ નું ધામ ભગુડા By Rαԃԋυ

‘આઈ શ્રી મોગલમાનુ મંદિર’ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભગુડાગામ એ આવેલું છે. જે “મોગલ ધામ” તરીકે ઓળખાય છે. આશરે ૪૫૦ વર્ષ જેટલો પ્રાચીન ઇતિહાસ ધરાવતા આ માતાજીના સ્થાનક નું અનેરું...

Read Free

શ્રીમદ્ વલ્લભાચાર્ય By Rajesh Kariya

શ્રી મહાપ્રભુજીનો ૫૪૫ મા પ્રાગટ્યોત્સવની સૌ વૈષ્ણવોને ખૂબ ખૂબ વધાઈ. ————————————————-પ્રાગટ્યઃ ઇ.સ. ૧૪૭૯ ( ચૈત્ર વદ અગિયારસ ) મહા પ્રયાણઃ ઇ.સ ૧૫૩૧ ( ૫૨ વર્ષ ) —————————————————દર્શ...

Read Free

પ્રેમની વ્યાખ્યા By Dada Bhagwan

કબીર સાહેબે કહ્યું છે કે,“પુસ્તક પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયા ન કોઈ,ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોઈ.”આ પુસ્તક પઢી પઢીને તો જગત મરી ગયું પણ પંડિત કોઈ થયો નથી. પણ જેને પ્રેમના બસ અઢી...

Read Free

શ્રી હનુમાન જન્મોત્સવ By Rajesh Kariya

હનુમાન એ હિંદુ દેવતા અને પ્રભુ શ્રી રામના પરમ ભક્ત અને સાથી છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. તેઓ બળ,બુદ્ધિ, વિદ્યા અને ભક્તિ ના દેવતા મનાય છે. રામાયણ સહિત અન્ય ગ્...

Read Free

અલખ નો આરાધ By CHETAN OZA

ઉનાળા નો ધોમ ધખતો તડકો અને વટેમાર્ગુ નો રસ્તો જમીન પર જાર નાખો તો ફૂટી ને ધાણી થઈ જાય પંખી બિસારા છાયડો જોઈ ને એક જગ્યા એ બેસી રે જો ચણ ચણવા જાય તો ગરમી માં ફફડી ને હેઠા પડે એવા મા...

Read Free

સત્ વચન દયા અને ધરમ By CHETAN OZA

સત્ત વચન દયા અને ધરમ.... પેલા લુટશે પાંચ ને પછી પોળ ઉજ્જડ કરી મૂકશે ભજન ના ભરોહે રેજો અંત માં એ નાર ઓપશે.
ગામ ના ચોરા માં બેઠા બેઠા અરજણ બાપા કહેતા.અલખ ને ઓળખી લેજો વાલા બાકી લખ ચ...

Read Free

સત્ય અને કરુણા By Kiran

ફરતી ટેકરીઓ અને લીલાછમ જંગલોની વચ્ચે આવેલા એક નાનકડા ગામમાં, સત્યનામ નામના એક જ્ઞાની વૃદ્ધ ઋષિ રહેતા હતા. તેમના ગહન શાણપણ અને સૌમ્ય વર્તન માટે ગ્રામજનો દ્વારા તેઓ આદરણીય હતા. સત્યન...

Read Free

મનુષ્ય જીવનનો ધ્યેય By Dada Bhagwan

જયારે જોઈએ ત્યારે લોકો રોજેરોજની નોકરી-ધંધાની ભાગદોડમાં પડેલા દેખાય છે. શેની ભાગદોડ? પૈસા કમાવાની! પૈસા શેના માટે કમાવા? તો કહે સારું જીવન જીવવા, મેઈન્ટેનન્સ માટે. મેઈન્ટેનન્સ શેને...

Read Free

પાંચ જાદુગરોની કહાની ભાગ-૮ By Milan

આગળના ભાગમાં તમે જોયું કે બાબા આકાશ અને પૃથ્વીની ૨ બાળકીઓને કઈ કઈ શક્તિ ઓ મળી છે એ જાણવામાં મદદ કરે છે. અને એક બાળક બીજી જગ્યાએ જન્મ લઇ ચૂક્યું છે એ સાંભળી પૃથ્વીને ઝટકો લાગે છે. અ...

Read Free

પરમ ગુરુની યથાર્થ સમજ By Dada Bhagwan

જીવનમાં ગુરુની અનિવાર્યતા નકારી શકાય એમ નથી. ગુરુ પ્રત્યક્ષ હોવા જોઈએ, જે ભૂલ થાય તો કાનપટ્ટી ઝાલીને સાચા રસ્તે ચડાવે. ગુરુને પારસમણિ સાથે સરખાવી શકાય જે લોખંડ જેવી મામૂલી ધાતુને ક...

Read Free

સનાતન પરંપરાઓ… મંદિર By Rajesh Kariya

સનાતન પરંપરાઓ…… મંદિર ————————————मन्दिरे स्थितासु मूर्तिषु ईश्वरः निवसति इति कथ्यते अतः मन्दिरस्य दर्शनं करणीयम् ।ભારતમાં મંદિર-સ્થાપત્યની ઘણી દીર્ઘ પરંપરા છે. આ હજારો વર્ષ જૂની પ...

Read Free

સનાતન પરંપરાઓ… ચાર મઠો By Rajesh Kariya

સનાતન પરંપરાઓ.... "આદિ શંકરાચાર્યજી અને ચાર મઠો" --------------------------------------------- આદિ શંકરાચાર્ય એક મહાન બુદ્ધિજીવી અને ભાષાશાસ્ત્રની પ્રતીભા હતા, તેમજ તેઓ એક આધ્યાત્મ...

Read Free

સનાતન પરંપરાઓ… તિલક By Rajesh Kariya

સનાતન પરંપરાઓ… “તિલકનું મહત્વ” —————————————- कस्तूरी तिलकं ललाट पटले वक्ष: स्थले कौस्तुभं। नासाग्रे वरमौक्तिकं करतले वेणु: करे कंकणं॥ ललाटे केशवं ध्यायेन्नारायणमथोदरे । वक्षःस्थले...

Read Free

સનાતન પરંપરાઓ…નિત્ય પૂજા By Rajesh Kariya

સનાતન પરંપરાઓ …”નિત્ય પૂજા” —————————————- સનાતન પરંપરામાં, કોઈપણ શુભ કાર્ય પાંચ દેવતાઓની પૂજા વિના અધૂરું માનવામાં આવે છે, ભગવાન સૂર્ય આકાશ તત્વ, ભગવાન ગણેશ જળ તત્વ, દેવી દુર્ગા અ...

Read Free

સનાતન પરંપરાઓ... બ્રહ્મ મુહૂર્ત By Rajesh Kariya

સનાતન પરંપરાઓ...૧) "બ્રહ્મ મુહૂર્ત" બ્રહ્મ મુહૂર્તમાં, બ્રહ્મનો અર્થ થાય છે - ભગવાન (ઈશ્વર), તેથી બ્રહ્મ મુહૂર્તનો અર્થ થાય છે 'ઈશ્વરનો સમય'. સવારે ૪:૦૦ થી ૫:૩૦ સુધીના સમયન...

Read Free

આપઘાતના વિચારો આવે ત્યારે... By Dada Bhagwan

ધંધામાં મોટી ખોટ આવે, પરીક્ષામાં કે નોકરીમાં નિષ્ફળતા મળે, નજીકની વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે મનુષ્યો દુઃખના માર્યા આપઘાત કરવાનું વિચારે છે. પરમ પૂજ્ય દાદા ભગવાન હંમેશા કહેતા કે “...

Read Free

મહાશિવરાત્રી કથા By Dr. Ranjan Joshi

ૐ નમઃ શિવાય આ પંચાક્ષર મંત્ર અથવા પવિત્ર જાપ મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારથી દરેક હિંદુ ઘરોમાં શિવને નમસ્કાર કરવા માટે કે રીઝવવા માટે સરળતાથી સાંભળી શકાય છે. એવું માનવામાં આવે છે...

Read Free

અજાણતો દિવ્યપ્રકાશ - ભાગ 2 By Rajendra Burkhawala

પૃથ્વીની ક્ષિતિજ પર ભાસ્કરના કોમળ કિરણો સોનેરી રંગની ચાદર પાથરી ને ક્ષિતિજની સોભા વધારતા અને નયનરમ્ય દ્રશ્યો આકાર લેતી ક્ષિતિજ જાણે નવીનવેલી દુલ્હન જેવી સુંદર દેખાતી હતી. ઠંડકની ધી...

Read Free

નિલક્રિષ્ના - ભાગ 8 By કૃષ્ણપ્રિયા

હેત્શિવાએ ધરાનો પરિચય આપતાં નિલક્રિષ્ના તરફ નજર કરતાં રૂઆબ આપતા અવાજથી કહ્યું કે,"આ પૃથ્વીવાસી ધરા છે.મેં એને શરણ આપી છે.એ આજથી મારી મિત્ર છે.એ અહીં સમુદ્રમાં પોતાના જીવનના ઉલજ...

Read Free

આ કાળમાં મોક્ષ છે ? By Dada Bhagwan

પ્રશ્નકર્તા : જન્મ-મરણનો ફેરો ટળે એનું જ નામ મોક્ષ ?દાદાશ્રી : ના. મોક્ષે જવું એટલે ફુલ સ્ટેજ. મોક્ષ એટલે પરમાનંદ. મોક્ષની ઉપર બીજું કંઈ છે જ નહીં, એ જ છેલ્લામાં છેલ્લું છે. જો એની...

Read Free

સ્વર્ગમાં બનેલી જોડી By Bipin Ramani

સ્વર્ગમાં બનેલી જોડીમક્કમ મનોબળ ધરાવતી પાર્વતીએ તપસ્યા આદરી દીધી. કંઈપણ ખાધા. પીધા વિના સતત મંત્રોચ્ચાર કર્યા કરતી પાર્વતીને અપર્ણા નામ મળ્યું. અપર્ણા એટલે એવી સ્ત્રી જે એક પાંદડું...

Read Free

વ્યસનથી મુક્તિ, ચાર સ્ટેપ્સમાં By Dada Bhagwan

વ્યસનનું દૂષણ ઘણાં કાળથી સમાજમાં વ્યાપેલું છે. ખાસ કરીને યુવા જીવનમાં વ્યસનનો પગપેસારો થાય છે, દેખાદેખીથી અને કુસંગના રવાડે ચડવાથી! જો વ્યસન ન કરે તો બધા મિત્રો છંછેડે કે “આટલું નથ...

Read Free

અહો! અહો! જ્ઞાની પુરુષ - Part 2 By Dada Bhagwan

જ્ઞાની પુરુષની દશા અટપટી હોય. સામાન્ય મનુષ્યથી કળાય તેમ ન હોય. જ્ઞાની પુરુષને આશ્રમનો શ્રમ ના હોય, ધજા ના હોય, પંથ કે વાડો ના હોય, ભગવું કે સફેદ વસ્ત્ર ના હોય, સીધાસાદા વેશમાં ફરતા...

Read Free

અયોધ્યાશ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૨ ૦૧ ૨૦૨૪ By वात्सल्य

પ્રભુ શ્રી રામના ચરણોમાં મારા અનંત કોટી પ્રણામ....!!!!વરસોની તપસ્યા બાદ અને અથાગ પરિશ્રમ થકી તેમજ અનેક ભક્તોના ૫૦૦ વરસના લાંબા સમય સાથે અનેક ભક્તોની પ્રાણ આહૂતી અપાયા બાદ ભગવાન શ્ર...

Read Free

આમ થાય હાર્ટફેઈલની તૈયારી... By Dada Bhagwan

આમ થાય હાર્ટફેઈલની તૈયારી...એક મોટી કાપડની મિલના માલિક હતા. એ શેઠની જોડે બેસી ને જમવાનો પ્રસંગ બન્યો હતો. હવે શેઠ ને ત્યાં તો બધી રસોઈ પૂરેપૂરી હોયને, થાળી, વાડકીઓ, ચમચી, પ્યાલા બધ...

Read Free

રામની પત્ની આદર્શ સીતા By वात्सल्य

સીતામાતા:-કોઈ પણ મોબાઈલ app હોય,ટીવી હોય,અખબાર હોય,દરેક મુખડું હોય કાને મધુર સૂરમાં સંભળાય છે."રામ આયેંગે"નવી પેઢીએ ભારત દેશ નહીં પણ વિશ્વના દરેક ખૂણે આ દેશની માટીમાં જન્મેલા ઈશ્વર...

Read Free

પ્રકારો પાપ-પુણ્યના ! By Dada Bhagwan

સંસારના તમામ ધર્મો શું કહે છે ? સારું કરો અને ખોટું ના કરશો. સારું કરવાથી પુણ્ય બંધાય અને ખોટું કરવાથી પાપ બંધાય.આખી જિંદગીનો ચોપડો એકલા પુણ્યથી કંઈ ના ભરાય. કોઈને ગાળ આપી તો પાંચ...

Read Free

સતીની કથા By Bipin Ramani

સતીની કથાભગવાન બ્રહ્માનો એક પુત્ર રાજા દક્ષ હતો. દક્ષને ઘણી પુત્રીઓ હતી. એમાંથી સત્તાવીસના લગ્ન અત્યંત દેખાવડા ચંદ્રદેવ સાથે થયા હતા અને બાકીનામાંથી એક દક્ષયનીએ શિવ સાથે લગ્ન કરેલા...

Read Free

સુવાણી By Manjibhai Bavaliya મનરવ

મને એક દેશી જુની કહેવત યાદ આવી,' ગજા વગરની ગધેડીને બાર ગાવાનું ભાડુ'કહેવાનો મતલબ એમ કે માણસમાં કશી ક્ષમતા ન હોય ને ભાર વહન કરતો ફરે,આવું સમાજમાં દિન પ્રતિદિન વધતી ચાલે .દરે...

Read Free

સુરાપણ અને સતનો માર્ગ By Hemant pandya

ૐ: સુરાજ મહાન બને..સુરા સંત અને દાની ત્રણેય નો સમનવય જેનામાં થયો ,પ્રેમ વાતસલ્યની મૃતજ ઈશ્વર ને પામી શકે, વાલીઓ વાલ્મીકિ બન્યા, જેસલ જાડેજો જેસલ પીર, ભરથરી રાજા ..ભરથરી સાધુ, ગોપીચ...

Read Free

કિર્તિ ગાથા By Manjibhai Bavaliya મનરવ

સુભાષિત કે મુક્તક હોય નાનું પણ તેમાં ઘણી સમજ છુપાયેલી હોય છે .આવા સુભાષિતો એ સંસ્કૃત સાહિત્યનો ખજાનો ભરેલો હોય છે.જીવનમાં આવું એકાદું વાક્ય જીવનમાં લાગી જાય તો બેડો પાર થઈ જાય. સંસ...

Read Free