gujarati Best Spiritual Stories Books Free And Download PDF

Stories and books have been a fundamental part of human culture since the dawn of civilization, acting as a powerful tool for communication, education, and entertainment. Whether told around a campfire, written in ancient texts, or shared through modern media, Spiritual Stories in gujarati books and stories have the unique ability to transcend time and space, connecting people across generations a...Read More


Languages
Categories
Featured Books

પાટીદાર By મહેશ ઠાકર

જાણો પટેલ પાટીદાર કેમ કહેવાયા? માઁ ઉમિયા કેવી રીતે બન્યા કુળદેવી"ગુજરાતના રાજવંશીઓ, રાજપૂતો, ક્ષત્રિયો (પાટીદારો) અસલ ક્ષત્રિય આર્ય પ્રજાના વંશજો છે. તેઓ એક જ એવા ર્કૂમિ ક્ષત્રિય ક...

Read Free

ઇરાવન - ભાગ ૨ By Abhishek Dafda

ગતાંકથી ચાલુ.....તેઓએ વરદાન માંગી લીધું હતું કે તેઓ સંસારમાં કોઈપણ પ્રાણી દ્રારા ન માર્યા જાય. તેઓ જ્યારે પણ માર્યા જાય ત્યારે એકબીજાનાં હાથોથી જ માર્યા જાય. વરદાન મળ્યા પછી બન્ને...

Read Free

પરશુરામજીની પરશુ By Tr. Mrs. Snehal Jani

લેખ:- પરશુરામજીની પરશુ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની. કેમ છો બધાં? મજામાં? ઓહો, આનંદમાં છો, એમ ને? સરસ, સરસ. જલસા કરો. ઘણાં સમયથી તમને બધાંને ફરવા નથી લઈ જઈ શકી તો વિચાર્યું કે...

Read Free

શ્રી હનુમાન ચાલીસા ધ લાઈફ મેનેજમેન્ટ ગાઈડ By મહેશ ઠાકર

શ્રી હનુમાન ચાલીસા; લાઈફ મેનેજમેન્ટ ગાઈડ• શ્રી હનુમાનજી એટલે રિયલ લાઈફ મેનેજમેન્ટ ગુરૂ• બળ, બુદ્ધિ અને વિદ્યાની માસ્ટર કી એટલે હનુમાન ચાલીસાપરમ સુખ અને સામર્થ્યની પ્રાપ્તિ માટે હનુ...

Read Free

ભગવાન મહાવીર પ્રરૂપિત-અહીંસા પરમોધર્મ By Dada Bhagwan

અહિંસા એ જ ધર્મ છે અને અહિંસા એ જ અધ્યાત્મની ઉન્નતી છે. અહિંસા એટલે મન, વચન, કાયાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના થાય, એ જાણપણામાં રેહવું જોઇએ, શ્રદ્ધાપણામાં રહેવું જોઈએ અને વર...

Read Free

શ્રી મેલડી માતાજીની પ્રાગટ્ય કથા By Payal Chavda Palodara

શ્રી મેલડી માતાજીની પ્રાગટય કથા - શ્રી મેલડી માતાજીની ઘણી લોકકથાઓ છે એ પ્રમાણે તેની ઉત્પત્તિની પણ અલગ-અલગ કથાઓ જોવા મળે છે. જયારે શ્રી મેલડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનું કોઇ નામ...

Read Free

તે જાતે આવશે.. By Jasmina Shah

જીગર, સીમા અને તેમનો નાનકડો દિકરો મેહુલ શહેરમાં રહેતાં પોતાના એક મિત્રને ત્યાંથી પાછા પોતાના નાનકડા ગામ તરફ આવી રહ્યા હતા અને તેમને રસ્તામાં એક ગોઝારો અકસ્માત થયો. નાનકડો મેહુલ બચી...

Read Free

શ્રી સુંદરકાંડ ભાગ - ૧૧ By Uday Bhayani

શ્રી ગણેશાય નમ: શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: | ગતાંકથી આપણે ગોસ્વામી તુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના ક્રમાનુસાર પંચમ સોપાન શ્રીસ...

Read Free

ઘર, એક બગીચો ! - 1 By Dada Bhagwan

એક ભાઈ કહેતા હતા કે, ઘરમાં મારી બૈરી આમ કરે છે ને તેમ કરે છે. ત્યારે એને પૂછ્યું કે તારી બૈરીને પૂછીએ તો એ શું કહે છે ? એ કહે છે કે મારો ધણી અક્કલ વગરનો છે. હવે આમાં તમારો એકલાંનો...

Read Free

સંત રોહીદાસ By મહેશ ઠાકર

સંત રોહીદાસ જન્મ જયંતી સ્પેશિયલ,,રોહીદાસ સંતોમાં અગ્રણી હતાં જેમણે પોતાની રચનાઓ ના માધ્યમ થી સમાજમાં વ્યાપ્ત બુરાઇઓ ને દૂર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન કર્યું. એમની રચનાઓ ની વિશેષતા લ...

Read Free

ભગવાન વિશ્વકર્મા By મહેશ ઠાકર

*સૃષ્ટિના રચયિત ભગવાન વિશ્વકર્મા વિશે ટૂંકો સાર પરિચય*પ્રાચીનકાળમાં ભગવાન વિશ્વકર્માએ પોતાની અંગત શક્તિ દ્વારા વૈજ્ઞાનિક વરદાન આપીને માનવજીવનને કળા શીખવી હતી. આજે માણસ ભગવાન વિશ્વક...

Read Free

વસંતપંચમી By Tr. Mrs. Snehal Jani

લેખ: વસંતપંચમી લેખિકા: શ્રીમતી સ્નેહલ રાજન જાની પ્રકૃતિપ્રેમીઓ માટેની મહત્ત્વની ઋતુ એટલે વસંતઋતુ. પ્રકૃતિનું સૌંદર્ય વસંતઋતુમાં સોળે કળાએ ખીલેલું હોય છે. આથી જ વસંતઋતુને ઋતુઓનો રાજ...

Read Free

જય શ્રી જહું માં By મહેશ ઠાકર

વરસો પહેલાની આ વાત છે. પાટણ જીલ્લામાં ધાયણોજ કરીને એક ગામ છે. આ ધાયણોજ ગામની પરવાડે એક દરબારોનું ગામ હતું. જેમાં એક દરબારના ઘરે દેવી શક્તી માં જહુએ અવતાર લીધો. આ દરબારે ત્યારે આ દી...

Read Free

દુઃખમાં સુખ By મનોજ નાવડીયા

"દુઃખમાં સુખ"'આરંભ અને અંતની પહેલી'દુ:ખ અને સુખ તો એક ગાડાના પૈડા જેવું છે, જે હંમેશા ચાલતું જ રહે છે. કયારેક મનુષ્યને દુ:ખ તો કયારેય સુખનો અનુભવ થતો રહે છે. પરંતુ મોટા ભાગ...

Read Free

૧૦૧મો જન્મ By Chandani

૧૦૧મો જન્મ મનમાં ઉઠેલા વિચારોના વમળોને હજી પણ સંતોષ મળે એવો કોઈ કિનારો નહતો મળ્યો. આ દુઃખ, વેદના, કષ્ટ, પીડા અને એકલતાનું કોઈ ઠોસ કારણ નહતું મળ્યું. હજી પણ મન એજ પ્રશ્ન પર અટક્યું...

Read Free

યોદ્ધા અંગદ By મહેશ ઠાકર

#શ્રીરામે #અંગદ ને કહ્યું કે અંગદ તમે લંકામાં જાઓ. રાવણને મળો એની સાથે એવી વાત કરજો કેજેથી આપણું કામ થાય અને શત્રુનું ભલું પણ થાય. શ્રીરામ શત્રુના પણ હિતેષી છે. તેઓ રાવણનું પણ અહિત...

Read Free

બોધ પ્રેરક વાતો By Ashish

*"સંઘર્ષ"*એક વેપારી ઘણા વર્ષોથી સર્કસ ચલાવતો હતો. તેની પાસે કોઈ કુટુંબ ન હતું, તેથી તેણે બંધ કરવાનું નક્કી કર્યું કારણ કે તેનું સર્કસ ખરીદવામાં કોઈને રસ ન હતો. તેમણે કર્મચારીઓને...

Read Free

બાબા મલુકદાસ By મહેશ ઠાકર

“ બાબા મલુકદાસ(ગુરુ દેવ મુરારી) "બાબામલુકદાસ કડા જિલ્લો ઇલાહાબાદ (પ્રયાગ) ના હતા તેઓ જ્ઞાતિએ લોહાણા હતા તેઓના પિતાશ્રીનું નામ લાલા સુંદરદાસ કકડ હતું તેમનો જન્મ ૧૬૩૧ ને વૈશાખ વદ પાં...

Read Free

પોષી પૂર્ણિમા By Tr. Mrs. Snehal Jani

લેખ:- પોષી પૂર્ણિમાની માહિતી લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ હોય છે. પૂર્ણિમાની તિથિ ચંદ્રમાને પ્રિય હોય છે, તે સાથે આ દિવસે ચંદ્રમા પોતાના...

Read Free

ચોટીલા ચામુંડા માતા..... By वात्सल्य

ચોટીલા ડુંગર પર બિરાજમાન ચામુંડામાંઆજે માતા ચામુંડાની વાત કરવી છે. જે મારાં કુળદેવી પણ છે.મારું પરિવાર આજે પણ ગામડે નાનું મંદિર બનાવી પૂજા કરે છે.અને દરેક પરિવારમાં "ઘર મંદિર" બનાવ...

Read Free

ગીતા જયંતી By वात्सल्य

શ્રીમદ્દભગવદ્દગીતા..જયંતિ(માગસર સુદ એકાદશી /મોક્ષદા એકાદશી.)આજનો દિવસ એટલે અતિપવિત્ર દિવસ. આજનો દિવસ એટલે "ગીતા જયંતિ " મતલબ કે"Bhgvadgitas birthday "આજથી 5500 વરસ પહેલાં હાલના હરિ...

Read Free

અનંત રામાયણ By Hardik Devmurari

રાવણના અંત પછી ભગવાન રામ, પુશ્પક વિમાનમાં બેસીને અયોધ્યા આવ્યા. અને તે પછી પુરા ૩૦ વર્ષ અને ૬ મહિના સુધી રાજ કર્યું. પણ ભગવાન રામ અંતે તો એક મનુષ્ય તરીકે જ અવતરીને આ પૃથ્વી પર...

Read Free

દાન, દક્ષિણા અને ભિક્ષા By Hardik Devmurari

હિંદુ ધર્મમાં કોઇપણ વસ્તુ બીજાને આપવાના ત્રણ રસ્તા છે: દાન, દક્ષિણા અને ભિક્ષા સામાન્ય રીતે લોકો આ ત્રણેય શબ્દોને સરખા સમજી બેસે છે અને તેમની ભેળસેળ કરી નાંખે છે. પણ હકિકતમાં તેમના...

Read Free

હું જીવું છું કે જીવાઇ રહ્યો છું ? By CHIRAG KAKADIYA

હું જીવું છું કે જીવાઇ રહ્યો છું ? Am I living or being lived? જાગીને ખુદને હું જાગ્યો છું એવું માનવાની ભુલ કરી બેઠો છું.એક એવો ભ્રમ જે હું બેહોશીમાં જાતે જ પાળી બેઠો છુંએક એવું જ...

Read Free

કાળી ચૌદસ By Tr. Mrs. Snehal Jani

લેખ:- કાળી ચૌદસ વિશેની માહિતી લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની કાળી ચૌદશ એટલે દિવાળીની આગલી રાત. ધન તેરસ પછીનાં દિવસને કાળી ચૌદશ તરિકે ઉજવવામાં આવે છે. આજનાં દિવસે ખીર અને વડા બના...

Read Free

મૃત્યુ થી પુનઃજન્મ ની સફર By Rasik Patel

શું મૃત્યુ પછી પણ માણસ જીવિત રહે છે?? હા... અધૂરી મનોકામનાઓ .. ઇચ્છાઓ...અધૂરી વાસનાઓ સાથે મૃત્યુ પામનાર વ્યક્તિ જીવિત રહે છે,તેની આ ઇચ્છાઓ પૂરી કરવા માટે તે જીવ ભટકતો રહ...

Read Free

વરૂડી માતા By Tr. Mrs. Snehal Jani

લેખ:- વરૂડી માતા ધામ, જામનગર લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ચાલો આજે જઈએ એક નવી જગ્યાએ. જામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકામાં ખૂબ જ નાનું એવું ધુળસીયા ગામ આવેલું છે, જ્યાં આઈ શ્રી વ...

Read Free

ભક્તિ અને મુક્તિ By SHAMIM MERCHANT

Two PRIZE WINNING short stories clubbed together.1. મુક્તિ તરફ વિહર"મારે મરી જવું જોઈએ! મને જીવવાનો કોઈ અધિકાર નથી."આ સંવાદ સતત રામકાન્તના મગજમાં ચાલી રહ્યો હતો, એના દોષિત સભાનને જ...

Read Free

વિસામો By મનોજ નાવડીયા

"વિસામો"'આ અંત નહીં પણ સુખની ક્ષણ છે'જ્યારે મનુષ્ય સખત પરિશ્રમ વાળુ કાર્ય કરતો હોય છે ત્યારે તે ખુબ ઠાકી જાય છે. આથી તેને કામનાં વચ ગાળામાં થોડાં સમય માટે વિસામો લેવો પડે છ...

Read Free

પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના કરી તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે ચમત્કારિક મંત્ર ગુરુચાવી 2 By Om Guru

દુનિયાના કોઇપણ દેશમાં જવામાં આવતી અડચણમાંથી મુક્તિ મેળવવા માટેની મનુષ્ય સ્વીકારે કે ના સ્વીકારે આજના યુગમાં સંસારચક્રનો કોઇપણ ભૌતિક પ્રશ્ન જ્યારે યક્ષ પ્રશ્ન બની જાય ત્યાર...

Read Free

સ્વસ્તિક By Jasmina Shah

સ્વસ્તિક એક જાદુઈ અને ચમત્કારિક ચિન્હ છે. બ્રહ્માંડમાં રહેલી સકારાત્મક ઉર્જાને સ્વસ્તિક પોતાની તરફ આકર્ષે છે. સ્વસ્તિક (સાથિયો) ચિહ્નની કેટલીક જાણવા જેવી વાતો છે જેની જાણકારી આપણું...

Read Free

માનવી તું માનવ બને તોય ઘણુ By Jigna Kapuria

*માનવી તું માનવ બને તોય ઘણું*“હે માનવી તું માનવ ક્યારે બનીશ?તને જનાવર કહેવું એ જાનવરની તોહીન. હે માનવી તું માનવ બને તો પણ ઘણું.... ખરેખર આપણે કઠણ કાળજાના થઈ ગયા છીએ,...

Read Free

ચમત્કાર By Jasmina Shah

વિચાર કરતાં કરતાં આજે હું ઘણી દૂર ચાલી ગઈ.. મારા ભૂતકાળમાં.... મારા ગામડે... શહેરની ગલીઓ વચ્ચે અટવાયેલી હું મારા મીઠાં-મધુરા ગામને કઈરીતે ભૂલી શકું..?? ન જ ભૂલી શકું...!! મારું ઘર...

Read Free

ભક્તિનું માહાત્મ્ય By DIPAK CHITNIS. DMC

ભક્તિનું માહાત્મ્ય ભક્ત ભગવાનની ભક્તિ કરે છે ત્યારે તેનામાં આનંદરસની ઉત્પતિ થાય છે. ભક્તની આ આનંદરસની ભાવના ભક્તોને પ્રભુ પ્રત્યેના પ્રેમનાં વ્યસન સુધી લઈ જાય છે. સંતો કહે...

Read Free

ભીખી બા By Jasmina Shah

વિચાર કરતાં કરતાં આજે હું ઘણી દૂર ચાલી ગઈ.. મારા ભૂતકાળમાં.... મારા ગામડે... શહેરની ગલીઓ વચ્ચે અટવાયેલી હું મારા મીઠાં-મધુરા ગામને કઈરીતે ભૂલી શકું..?? ન જ ભૂલી શકું...!! મારું ઘર...

Read Free

તાપી નદી, સુરત By Tr. Mrs. Snehal Jani

લેખ:- તાપી નદી વિશે માહિતીલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીદક્ષિણ ગુજરાતની ખાસ કરીને સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી ગણાતી તાપી નદીનો આજે જન્મદિવસ છે. થોડી તાપી નદી વિશેની માહિતી ર...

Read Free

કામધેનુ By Krishvi

એક દિવસ ઋષિમુનિએ કામધેનુ ગાયને આદેશ આપ્યો કે તું જા આખાં બ્રહ્માંડનો ચક્કર લગાવ. કામધેનું ગાય તો ખુશ ખુશાલ થઈ ગઈ. ઋષિમુનિઓના આદેશને શિરોમાન્ય રાખી આજ્ઞાને માથે ચડાવી ઉમંગ ભર્યા ઉલ્...

Read Free

શાંતિ શોધતો ફરૂ છું By Jignesh Shah

એક અચાનક પડેલા ખાલીપો ને ઘરમાં ઠાંસી ઠાંસી ને ભર્યો અને પછી ઘરને લોક માર્યુ. ના સમજાય તેમ, ના વિચાર કર્યો હોય તેમ, માનવ વસ્તી ની વચ્ચે ચાલ્યો ગયો. મન વિષાદ થી સભર હતું. તન ની નૂર ન...

Read Free

પાટીદાર By મહેશ ઠાકર

જાણો પટેલ પાટીદાર કેમ કહેવાયા? માઁ ઉમિયા કેવી રીતે બન્યા કુળદેવી"ગુજરાતના રાજવંશીઓ, રાજપૂતો, ક્ષત્રિયો (પાટીદારો) અસલ ક્ષત્રિય આર્ય પ્રજાના વંશજો છે. તેઓ એક જ એવા ર્કૂમિ ક્ષત્રિય ક...

Read Free

ઇરાવન - ભાગ ૨ By Abhishek Dafda

ગતાંકથી ચાલુ.....તેઓએ વરદાન માંગી લીધું હતું કે તેઓ સંસારમાં કોઈપણ પ્રાણી દ્રારા ન માર્યા જાય. તેઓ જ્યારે પણ માર્યા જાય ત્યારે એકબીજાનાં હાથોથી જ માર્યા જાય. વરદાન મળ્યા પછી બન્ને...

Read Free

પરશુરામજીની પરશુ By Tr. Mrs. Snehal Jani

લેખ:- પરશુરામજીની પરશુ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની. કેમ છો બધાં? મજામાં? ઓહો, આનંદમાં છો, એમ ને? સરસ, સરસ. જલસા કરો. ઘણાં સમયથી તમને બધાંને ફરવા નથી લઈ જઈ શકી તો વિચાર્યું કે...

Read Free

શ્રી હનુમાન ચાલીસા ધ લાઈફ મેનેજમેન્ટ ગાઈડ By મહેશ ઠાકર

શ્રી હનુમાન ચાલીસા; લાઈફ મેનેજમેન્ટ ગાઈડ• શ્રી હનુમાનજી એટલે રિયલ લાઈફ મેનેજમેન્ટ ગુરૂ• બળ, બુદ્ધિ અને વિદ્યાની માસ્ટર કી એટલે હનુમાન ચાલીસાપરમ સુખ અને સામર્થ્યની પ્રાપ્તિ માટે હનુ...

Read Free

ભગવાન મહાવીર પ્રરૂપિત-અહીંસા પરમોધર્મ By Dada Bhagwan

અહિંસા એ જ ધર્મ છે અને અહિંસા એ જ અધ્યાત્મની ઉન્નતી છે. અહિંસા એટલે મન, વચન, કાયાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના થાય, એ જાણપણામાં રેહવું જોઇએ, શ્રદ્ધાપણામાં રહેવું જોઈએ અને વર...

Read Free

શ્રી મેલડી માતાજીની પ્રાગટ્ય કથા By Payal Chavda Palodara

શ્રી મેલડી માતાજીની પ્રાગટય કથા - શ્રી મેલડી માતાજીની ઘણી લોકકથાઓ છે એ પ્રમાણે તેની ઉત્પત્તિની પણ અલગ-અલગ કથાઓ જોવા મળે છે. જયારે શ્રી મેલડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનું કોઇ નામ...

Read Free

તે જાતે આવશે.. By Jasmina Shah

જીગર, સીમા અને તેમનો નાનકડો દિકરો મેહુલ શહેરમાં રહેતાં પોતાના એક મિત્રને ત્યાંથી પાછા પોતાના નાનકડા ગામ તરફ આવી રહ્યા હતા અને તેમને રસ્તામાં એક ગોઝારો અકસ્માત થયો. નાનકડો મેહુલ બચી...

Read Free

શ્રી સુંદરકાંડ ભાગ - ૧૧ By Uday Bhayani

શ્રી ગણેશાય નમ: શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: | ગતાંકથી આપણે ગોસ્વામી તુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના ક્રમાનુસાર પંચમ સોપાન શ્રીસ...

Read Free

ઘર, એક બગીચો ! - 1 By Dada Bhagwan

એક ભાઈ કહેતા હતા કે, ઘરમાં મારી બૈરી આમ કરે છે ને તેમ કરે છે. ત્યારે એને પૂછ્યું કે તારી બૈરીને પૂછીએ તો એ શું કહે છે ? એ કહે છે કે મારો ધણી અક્કલ વગરનો છે. હવે આમાં તમારો એકલાંનો...

Read Free

સંત રોહીદાસ By મહેશ ઠાકર

સંત રોહીદાસ જન્મ જયંતી સ્પેશિયલ,,રોહીદાસ સંતોમાં અગ્રણી હતાં જેમણે પોતાની રચનાઓ ના માધ્યમ થી સમાજમાં વ્યાપ્ત બુરાઇઓ ને દૂર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન કર્યું. એમની રચનાઓ ની વિશેષતા લ...

Read Free

ભગવાન વિશ્વકર્મા By મહેશ ઠાકર

*સૃષ્ટિના રચયિત ભગવાન વિશ્વકર્મા વિશે ટૂંકો સાર પરિચય*પ્રાચીનકાળમાં ભગવાન વિશ્વકર્માએ પોતાની અંગત શક્તિ દ્વારા વૈજ્ઞાનિક વરદાન આપીને માનવજીવનને કળા શીખવી હતી. આજે માણસ ભગવાન વિશ્વક...

Read Free

વસંતપંચમી By Tr. Mrs. Snehal Jani

લેખ: વસંતપંચમી લેખિકા: શ્રીમતી સ્નેહલ રાજન જાની પ્રકૃતિપ્રેમીઓ માટેની મહત્ત્વની ઋતુ એટલે વસંતઋતુ. પ્રકૃતિનું સૌંદર્ય વસંતઋતુમાં સોળે કળાએ ખીલેલું હોય છે. આથી જ વસંતઋતુને ઋતુઓનો રાજ...

Read Free

જય શ્રી જહું માં By મહેશ ઠાકર

વરસો પહેલાની આ વાત છે. પાટણ જીલ્લામાં ધાયણોજ કરીને એક ગામ છે. આ ધાયણોજ ગામની પરવાડે એક દરબારોનું ગામ હતું. જેમાં એક દરબારના ઘરે દેવી શક્તી માં જહુએ અવતાર લીધો. આ દરબારે ત્યારે આ દી...

Read Free

દુઃખમાં સુખ By મનોજ નાવડીયા

"દુઃખમાં સુખ"'આરંભ અને અંતની પહેલી'દુ:ખ અને સુખ તો એક ગાડાના પૈડા જેવું છે, જે હંમેશા ચાલતું જ રહે છે. કયારેક મનુષ્યને દુ:ખ તો કયારેય સુખનો અનુભવ થતો રહે છે. પરંતુ મોટા ભાગ...

Read Free

૧૦૧મો જન્મ By Chandani

૧૦૧મો જન્મ મનમાં ઉઠેલા વિચારોના વમળોને હજી પણ સંતોષ મળે એવો કોઈ કિનારો નહતો મળ્યો. આ દુઃખ, વેદના, કષ્ટ, પીડા અને એકલતાનું કોઈ ઠોસ કારણ નહતું મળ્યું. હજી પણ મન એજ પ્રશ્ન પર અટક્યું...

Read Free

યોદ્ધા અંગદ By મહેશ ઠાકર

#શ્રીરામે #અંગદ ને કહ્યું કે અંગદ તમે લંકામાં જાઓ. રાવણને મળો એની સાથે એવી વાત કરજો કેજેથી આપણું કામ થાય અને શત્રુનું ભલું પણ થાય. શ્રીરામ શત્રુના પણ હિતેષી છે. તેઓ રાવણનું પણ અહિત...

Read Free

બોધ પ્રેરક વાતો By Ashish

*"સંઘર્ષ"*એક વેપારી ઘણા વર્ષોથી સર્કસ ચલાવતો હતો. તેની પાસે કોઈ કુટુંબ ન હતું, તેથી તેણે બંધ કરવાનું નક્કી કર્યું કારણ કે તેનું સર્કસ ખરીદવામાં કોઈને રસ ન હતો. તેમણે કર્મચારીઓને...

Read Free

બાબા મલુકદાસ By મહેશ ઠાકર

“ બાબા મલુકદાસ(ગુરુ દેવ મુરારી) "બાબામલુકદાસ કડા જિલ્લો ઇલાહાબાદ (પ્રયાગ) ના હતા તેઓ જ્ઞાતિએ લોહાણા હતા તેઓના પિતાશ્રીનું નામ લાલા સુંદરદાસ કકડ હતું તેમનો જન્મ ૧૬૩૧ ને વૈશાખ વદ પાં...

Read Free

પોષી પૂર્ણિમા By Tr. Mrs. Snehal Jani

લેખ:- પોષી પૂર્ણિમાની માહિતી લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ હોય છે. પૂર્ણિમાની તિથિ ચંદ્રમાને પ્રિય હોય છે, તે સાથે આ દિવસે ચંદ્રમા પોતાના...

Read Free

ચોટીલા ચામુંડા માતા..... By वात्सल्य

ચોટીલા ડુંગર પર બિરાજમાન ચામુંડામાંઆજે માતા ચામુંડાની વાત કરવી છે. જે મારાં કુળદેવી પણ છે.મારું પરિવાર આજે પણ ગામડે નાનું મંદિર બનાવી પૂજા કરે છે.અને દરેક પરિવારમાં "ઘર મંદિર" બનાવ...

Read Free

ગીતા જયંતી By वात्सल्य

શ્રીમદ્દભગવદ્દગીતા..જયંતિ(માગસર સુદ એકાદશી /મોક્ષદા એકાદશી.)આજનો દિવસ એટલે અતિપવિત્ર દિવસ. આજનો દિવસ એટલે "ગીતા જયંતિ " મતલબ કે"Bhgvadgitas birthday "આજથી 5500 વરસ પહેલાં હાલના હરિ...

Read Free

અનંત રામાયણ By Hardik Devmurari

રાવણના અંત પછી ભગવાન રામ, પુશ્પક વિમાનમાં બેસીને અયોધ્યા આવ્યા. અને તે પછી પુરા ૩૦ વર્ષ અને ૬ મહિના સુધી રાજ કર્યું. પણ ભગવાન રામ અંતે તો એક મનુષ્ય તરીકે જ અવતરીને આ પૃથ્વી પર...

Read Free

દાન, દક્ષિણા અને ભિક્ષા By Hardik Devmurari

હિંદુ ધર્મમાં કોઇપણ વસ્તુ બીજાને આપવાના ત્રણ રસ્તા છે: દાન, દક્ષિણા અને ભિક્ષા સામાન્ય રીતે લોકો આ ત્રણેય શબ્દોને સરખા સમજી બેસે છે અને તેમની ભેળસેળ કરી નાંખે છે. પણ હકિકતમાં તેમના...

Read Free

હું જીવું છું કે જીવાઇ રહ્યો છું ? By CHIRAG KAKADIYA

હું જીવું છું કે જીવાઇ રહ્યો છું ? Am I living or being lived? જાગીને ખુદને હું જાગ્યો છું એવું માનવાની ભુલ કરી બેઠો છું.એક એવો ભ્રમ જે હું બેહોશીમાં જાતે જ પાળી બેઠો છુંએક એવું જ...

Read Free

કાળી ચૌદસ By Tr. Mrs. Snehal Jani

લેખ:- કાળી ચૌદસ વિશેની માહિતી લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની કાળી ચૌદશ એટલે દિવાળીની આગલી રાત. ધન તેરસ પછીનાં દિવસને કાળી ચૌદશ તરિકે ઉજવવામાં આવે છે. આજનાં દિવસે ખીર અને વડા બના...

Read Free

મૃત્યુ થી પુનઃજન્મ ની સફર By Rasik Patel

શું મૃત્યુ પછી પણ માણસ જીવિત રહે છે?? હા... અધૂરી મનોકામનાઓ .. ઇચ્છાઓ...અધૂરી વાસનાઓ સાથે મૃત્યુ પામનાર વ્યક્તિ જીવિત રહે છે,તેની આ ઇચ્છાઓ પૂરી કરવા માટે તે જીવ ભટકતો રહ...

Read Free

વરૂડી માતા By Tr. Mrs. Snehal Jani

લેખ:- વરૂડી માતા ધામ, જામનગર લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ચાલો આજે જઈએ એક નવી જગ્યાએ. જામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકામાં ખૂબ જ નાનું એવું ધુળસીયા ગામ આવેલું છે, જ્યાં આઈ શ્રી વ...

Read Free

ભક્તિ અને મુક્તિ By SHAMIM MERCHANT

Two PRIZE WINNING short stories clubbed together.1. મુક્તિ તરફ વિહર"મારે મરી જવું જોઈએ! મને જીવવાનો કોઈ અધિકાર નથી."આ સંવાદ સતત રામકાન્તના મગજમાં ચાલી રહ્યો હતો, એના દોષિત સભાનને જ...

Read Free

વિસામો By મનોજ નાવડીયા

"વિસામો"'આ અંત નહીં પણ સુખની ક્ષણ છે'જ્યારે મનુષ્ય સખત પરિશ્રમ વાળુ કાર્ય કરતો હોય છે ત્યારે તે ખુબ ઠાકી જાય છે. આથી તેને કામનાં વચ ગાળામાં થોડાં સમય માટે વિસામો લેવો પડે છ...

Read Free

પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના કરી તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે ચમત્કારિક મંત્ર ગુરુચાવી 2 By Om Guru

દુનિયાના કોઇપણ દેશમાં જવામાં આવતી અડચણમાંથી મુક્તિ મેળવવા માટેની મનુષ્ય સ્વીકારે કે ના સ્વીકારે આજના યુગમાં સંસારચક્રનો કોઇપણ ભૌતિક પ્રશ્ન જ્યારે યક્ષ પ્રશ્ન બની જાય ત્યાર...

Read Free

સ્વસ્તિક By Jasmina Shah

સ્વસ્તિક એક જાદુઈ અને ચમત્કારિક ચિન્હ છે. બ્રહ્માંડમાં રહેલી સકારાત્મક ઉર્જાને સ્વસ્તિક પોતાની તરફ આકર્ષે છે. સ્વસ્તિક (સાથિયો) ચિહ્નની કેટલીક જાણવા જેવી વાતો છે જેની જાણકારી આપણું...

Read Free

માનવી તું માનવ બને તોય ઘણુ By Jigna Kapuria

*માનવી તું માનવ બને તોય ઘણું*“હે માનવી તું માનવ ક્યારે બનીશ?તને જનાવર કહેવું એ જાનવરની તોહીન. હે માનવી તું માનવ બને તો પણ ઘણું.... ખરેખર આપણે કઠણ કાળજાના થઈ ગયા છીએ,...

Read Free

ચમત્કાર By Jasmina Shah

વિચાર કરતાં કરતાં આજે હું ઘણી દૂર ચાલી ગઈ.. મારા ભૂતકાળમાં.... મારા ગામડે... શહેરની ગલીઓ વચ્ચે અટવાયેલી હું મારા મીઠાં-મધુરા ગામને કઈરીતે ભૂલી શકું..?? ન જ ભૂલી શકું...!! મારું ઘર...

Read Free

ભક્તિનું માહાત્મ્ય By DIPAK CHITNIS. DMC

ભક્તિનું માહાત્મ્ય ભક્ત ભગવાનની ભક્તિ કરે છે ત્યારે તેનામાં આનંદરસની ઉત્પતિ થાય છે. ભક્તની આ આનંદરસની ભાવના ભક્તોને પ્રભુ પ્રત્યેના પ્રેમનાં વ્યસન સુધી લઈ જાય છે. સંતો કહે...

Read Free

ભીખી બા By Jasmina Shah

વિચાર કરતાં કરતાં આજે હું ઘણી દૂર ચાલી ગઈ.. મારા ભૂતકાળમાં.... મારા ગામડે... શહેરની ગલીઓ વચ્ચે અટવાયેલી હું મારા મીઠાં-મધુરા ગામને કઈરીતે ભૂલી શકું..?? ન જ ભૂલી શકું...!! મારું ઘર...

Read Free

તાપી નદી, સુરત By Tr. Mrs. Snehal Jani

લેખ:- તાપી નદી વિશે માહિતીલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીદક્ષિણ ગુજરાતની ખાસ કરીને સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી ગણાતી તાપી નદીનો આજે જન્મદિવસ છે. થોડી તાપી નદી વિશેની માહિતી ર...

Read Free

કામધેનુ By Krishvi

એક દિવસ ઋષિમુનિએ કામધેનુ ગાયને આદેશ આપ્યો કે તું જા આખાં બ્રહ્માંડનો ચક્કર લગાવ. કામધેનું ગાય તો ખુશ ખુશાલ થઈ ગઈ. ઋષિમુનિઓના આદેશને શિરોમાન્ય રાખી આજ્ઞાને માથે ચડાવી ઉમંગ ભર્યા ઉલ્...

Read Free

શાંતિ શોધતો ફરૂ છું By Jignesh Shah

એક અચાનક પડેલા ખાલીપો ને ઘરમાં ઠાંસી ઠાંસી ને ભર્યો અને પછી ઘરને લોક માર્યુ. ના સમજાય તેમ, ના વિચાર કર્યો હોય તેમ, માનવ વસ્તી ની વચ્ચે ચાલ્યો ગયો. મન વિષાદ થી સભર હતું. તન ની નૂર ન...

Read Free