#સંકટ

એક નાનકડો એવો દિવો કેટલો સાહસિક છે, કેટલું આત્મ બળ છે.
અમાવસની ઘોર અંધારી રાત્રીના અંધકાર ને સામનો કરે છે.
ગમે તેવી અંધારી રાત હોય, ગમે તે સમયે, ઞમે તે સંકટ આવે તો તેનો સામનો કરો. પરિણામે ગમે તે આવે..



ઉષાDattani

Gujarati Blog by Usha Dattani : 111532482
Usha Dattani 4 years ago

આપનો આભાર

Nishit Purohit 4 years ago

સૂર્ય નું અતિ સૂક્ષ્મ રૂપ છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now