#લોકશાહી દિવસ#
લોકશાહી એટલે વિવેક બુદ્ધિ થી વિચારીને પોતાના મંતવ્યો લોકો સમક્ષ મુકવા. દેશની શાન ને આંચ ના આવે તેવા કાર્યો કરવા અને દરેક ને સમાન ગણવા તથા સાંભળવા. દરેક વાત ને યોગ્ય સમર્થન આપી ખોટી માન્યતાઓનો વિરોધ અને સાચી વાતમાં સાથ સહકાર એ જ સાચી લોકશાહી...
-Shree