≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
“મારા મૃત્યુ પછી લોકો તને એક
વિધવા માની લેશે. પણ એમને એ
ક્યાં ખબર જ છે કે, આપણે બંને
એ લગ્ન વખતે જ એકબીજાને
સાત જન્મ સુધી સાથે રહેવાનું
વચન આપેલું. એટલે મર્યા પછી
પણ આપણે બંનેે એકબીજા માટે
જીવતા જ છીએ અને તું મારી
કોઇ વિધવા નહીં પણ હંમેશા એક
નવદુલ્હન બનીને જ રહીશ.”
-Hardik Kapadiya
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
#વિધવા

Gujarati Blog by Hardik Kapadiya : 111574150

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now