આજકાલ છાપાઓમાં મૃત્યુ પામનારાની તસવીરના કદ અને સંખ્યા ઉપરથી એ સહેલાઈથી સમજી શકાય છે કે તેઓ આર્થિક કેટલા સંપન્ન હતા !!

જીવતેજીવ સાથે બે ઘડી બેસીને કદી વાતચીત નથી કરી ને મૃત્યુ ઉપરાંત અહીં શોક વ્યક્ત કરવા હોડ લાગી છે !!

Gujarati Thought by Ishan shah : 111711269

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now