The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
" આત્મવિશ્વાસ" " પરાજય નો વિચાર પરાજય જ નોતરે છે, હિંમત વિના તો સિદ્ધિ મળતી નથી, જીતવું છે, પરંતુ શ્રધ્ધા નથી, તો જીત મળતી જ નથી." "પરાજિત મન એ જ પરાજય છે, સફળતા હિંમત ને વરે એ જ દુનિયા નો નિયમ છે, તેથી જ તો કહેવાયું છે, મન હોય તો માળવે જવાય." "વિજય નો વિચાર એ જ તમારી જીત છે, શિખરે પહોંચવા મક્કમ હશે મન, તો કપરાં ચઢાણ કોઈ વિસાતમાં નથી." "જિંદગી નો જંગ કાયમ, બળવાન નથી જીતતા, પણ, માત્ર આત્મવિશ્વાસ જ વિજેતા નક્કી કરે છે."
Thanks
Superb 👌🏻 👌🏻
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser