હુ મારા એક બાળક ને બચાવા માટે
મારા સમાજ ના હજારો બાળકો નું નુકશાન ના કરી શકુ..
- ડો.બાબાસાહેબ આંબેડકર
ભારત દેશ ના કરોડો બાળકો નું #ભવિષ્ય શૂરક્ષિત અને સુધારવા માટે પોતના ચાર બાળકોનુ #બલિદાન આપનાર આધુનિક ભારત ના #પિતા , મહામાનવ,મહિલાઓના મુક્તિદાતા, લાખો કરોડો શોષીતો,પીડિતો,વંચિતો ના ઉદ્ધારક,બોધિસ્તવ ,સિમ્બોલ ઓફ નોલેજ ડો.ભીમરાવ આંબેડકર ને શત શત નમન....💐💐🙏🙏💐💐💐💐💐
#HAPPY_FATHERS_DAY