કર્મકાંડ એ નાચગાન નુ માધ્યમ નથી પણ એ દેવીદેવતાઓ ને કરતી આરાધના છે, તપસ્યા છે, સ્તુતિ છે, તપસ્યા છે. હાર્મોનિયમ અને તબલા ની ધૂન પ્રમાણે ઉચ્ચારણ ના કરવું જોઈએ.દ્રષ્ટિ, મન અને ચિત્ત સ્થિર કરી હૃસ્વ, દીર્ઘ, : , નુ ધ્યાન રાખી ઉચ્ચારણ કરી પૂજા અર્ચના કરવી જોઈએ ત્યારે જે અંતર આત્મા થી ભાવુક થઇ પૂજા થાય છે એનો અનુભવ અપ્રતિમ, આહલાદકઅને ઈશ્વર સાથે જોડાઈ ગયા હોઈએ એવો અનુભવ થાય છે. 🙏
-Harshida Joshi