કોઈ 'આંખોની સરિતા' ને મન ભીંતર સમાવી લે એવો "સૌમ્ય સાગર" બતાવી દે,
ઘણું જ "દર્દ" ઘા વગર વર્તાય છે હોય કોઈ રાહતનો અદશ્ય 'મલમ' તો લગાવી દે,
હવે આ 'ગમગીન હૃદયને' ઝાઝી કોઈ 'એષણાઓની' આદત રહી નથી,
બસ જે રહી છે 'અધુરી ઈરછાઓ' એ પુરી કરવાનો કોઈ 'માર્ગ' બતાવી દે,,!
-Parmar Mayur