જે પવિત્ર દેશમાં રામનું નામ જન્મતા લેવાય છે.તે ભારત દેશમાં જ મૃત્યુ દેહ દાહ વખતે પણ રામનામ સત્ય છે એમ ઉચ્ચારણ થાય છે.અને રામ એટલે આદર્શ મૂર્તિની સામે સર ઝુકાવે છે અને બેઈમાની કરે છે.આ રામ રાજ્યમાં રાજ્ય કર્તા રામનું નામ લઇ મતપત્રની ચોરી,બેંકોમાં થાપણની ચોરી,દેશની મિલ્કતો વેચી પરદેશ ભાગી જવાની પેરવી,દરેક ઠેકાણે ધાંધલિ એમનો શોખ બની ગયો છે.રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી ભાષણબાજીમાં અસત્ય ઉચ્ચારે છે.સરકારની તિજોરી અને પ્રજાના પૈસે ભરેલી કર ની તિજોરી તોડી તાગડધીન્ના કરે છે.હવે તો હદ થઇ ગઈ.
- वात्सल्य