The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ચશ્માની દુકાનમાંથી ચશ્મા માટે નવી ફ્રેમ ખરીદી શકાય છે, પરંતુ દ્રષ્ટિ તો આપણી સમજણ ઉપર જ નિર્ભર છે !!
માણસ ભગવાનની પૂજા નથી કરતો, પરંતુ તેમની મૂર્તિમાં છૂપાયેલી પોતાની મહત્વાકાંક્ષાની પૂજા કરે છે.
યોગ્યતાઓ 'કર્મો' માંથી જન્મે છે બાકી જન્મથી તો દરેક મનુષ્ય શૂન્ય જ હોય છે.
"જ્યારે ઘરના નિર્ણય માટે બહારના લોકોની જરૂર પડે ત્યારે સમજી લેવું કે આપણો પરિવાર બરબાદ થઈ રહ્યો છે."
રજાઓ ખર્ચાઈ ગઈ અને જિંદગી જીવાઈ ગઈ, થોડા જ કલાકોની હતી દિવાળી, સોશિયલ મીડિયામાં જ ઉજવાઈ ગઈ.
સમતોલ જીવનમંત્ર “નિયમથી બિન્દાસ્ત રહેવું એ જ બુદ્ધિશાળી સ્વતંત્રતા છે.”
" ઘણીવાર કંઇક ખોટું કર્યા વિના પણ તમે બીજાની નજરમાં ખરાબ બની જાઓ છો, કારણ કે બીજા જેવું ઈચ્છે છે તેવું તમે કરતા નથી..!!"
- જવાબ નાં આપવો એ પણ જવાબ છે. - વિલંબિત જવાબ એ પણ જવાબ છે. - ટૂંકો જવાબ પણ જવાબ છે. આ તમામ 3 જવાબો નો અર્થ માત્ર એક જ છે.. - તેમને તમારામાં રસ નથી કે તમારી સાથે કોઈ સંબંધ રાખવા માંગતા નથી. #માટે આગળ વધો!
નફરત કમાવી પણ સહેલી નથી,લોકોની આંખોમાં ખટકવા માટે પણ આપણામાં કંઈક ખૂબી હોવી જોઈએ....
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser