The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*🙏જય બાબા સ્વામી*🙏 *આજનો સુવિચાર* જીવનનો રસ્તો તો સીધો જ છે, પણ અમુક પરિબળો, કેળાંની છાલનું કામ કરતાં હોય છે. *શુભ સવાર*
*🙏જય બાબા સ્વામી*🙏 *આજનો સુવિચાર* જીવનમાં મોટાંભાગે નિષ્ફળતા બે કારણોથી મળે છે. એક વગર વિચારે કરેલ કામોથી અને બીજું માત્ર વિચારતાં જ રહી, ને ન કરેલાં કામોથી. *શુભ સવાર*
*🙏જય બાબા સ્વામી*🙏 *આજનો સુવિચાર* સમયાંતરે, આપણે આપણાં પોતાનાં વિચારો/શબ્દોનું પણ પી.યુ.સી કરતાં રહેવું. કારણ કે અમુક વિચારો/શબ્દો પણ પ્રદુષણ ફેલાવતાં રહેતાં હોય છે. *શુભ સવાર*
*🙏જય બાબા સ્વામી*🙏 *આજનો સુવિચાર* સફળતાં અંતિમ ડગલે જ મળતી હોય છે, એ સાચું. પરંતુ પ્રત્યેક ડગલાનો તેમાં ભાગ હોય છે, એ ન ભૂલવું. માટે પ્રત્યેક ડગલું સમજી વિચારીને ભરવું. *શુભ સવાર*
*🙏જય બાબા સ્વામી*🙏 *આજનો સુવિચાર* અસત્યની ઝડપ ભલે ગમે તેટલી તેજ હોય. પરંતુ મંઝિલ સુધી તો માત્ર સત્ય જ પહોંચે છે. *શુભ સવાર*
*🙏જય બાબા સ્વામી*🙏 *આજનો સુવિચાર* ગ્રહોમાં મુખ્ય ચાર ગ્રહો આપણને નડતાં હોય છે : સંગ્રહ, આગ્રહ, પરિગ્રહ અને પૂર્વગ્રહ. *શુભ સવાર*
*🙏જય બાબા સ્વામી*🙏 *આજનો સુવિચાર* બધાં કહે એટલે સાચું જ છે, એવું કહી શકાય નહીં. 'સત્ય'ને 'બહુમતી' કે 'માન્યતા' સાથે કોઈ સંબંધ હોતો નથી. *શુભ સવાર*
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser