Quotes by Arjunsinh Raoulji. in Bitesapp read free

Arjunsinh Raoulji.

Arjunsinh Raoulji. Matrubharti Verified

@arjunsinhraoulji.1465
(308)

જે પોતાના અંગત સ્વાર્થ માટે પોતાનાં સાથે જ છળકપટ કરે છે તેમણે અહીં જ સાક્ષાત નર્ક ભોગવવું જ પડે છે
--અર્જુનસિંહ કે રાઉલજી

Read More

આ ચિરાગ હંમેશા રોશન રહે જેને આપણે હિન્દુસ્તાન કહીએ છીએ
દુનિયામાં આપણે એકલા જ છીએ
જે જમીનને માં કહીએ છીએ

Read More

માત્ર શાસ્ત્રો કે વેદોનું વાંચન , શ્રવણ કે ગાન કરવાથી આત્માનું કલ્યાણ થતું નથી , પણ તેના સિદ્ધાંતોને આત્મસાત્ત કરવાથી અને જીવનમાં ઉતારવાથી જ જીવનું કલ્યાણ થાય છે

Read More

માત્ર શાસ્ત્રો કે વેદોનું વાંચન , શ્રવણ કે ગાન કરવાથી આત્માનું કલ્યાણ થતું નથી , પણ તેના સિદ્ધાંતોને આત્મસાત્ત કરવાથી અને જીવનમાં ઉતારવાથી જ જીવનું કલ્યાણ થાય છે

Read More

મનમાં ભાવના હોય તો પથ્થરમાં પણ ભગવાન દેખાય છે ,
જયારે ભાવના ના હોય તો ભગવાનમાં પણ પથ્થર દેખાય છે

સંતાનોને વારસામાં સંપત્તિ નહીં પણ સંસ્કાર આપજો , સંપત્તિ ગમે તેટલી હશે પણ સંસ્કાર નહીં આવે જયારે સંસ્કાર હશે તો સંપત્તિ આપોઆપ આવશે

Read More

રામ એ મનોરંજનનો વિષય નથી
માત્ર રામાયણ વાંચીને કે સિરિયલ જોવાથી રામ પ્રસન્ન થતા નથી
રામાયણ સાંભળવાથી કે " જય શ્રી રામ "નાં નારા લગાવવાથી કે રામનામનો જાપ કરવાથી રામભક્ત નથી બનતા , સાચો રામભક્ત તો શ્રીરામના આદર્શોને આત્મસાત કરે છે ,જીવનમાં ઉતારે છે .સાચા મર્યાદા પુરુષ બનીને ,એક આદર્શ પુત્ર ,આદર્શ પતિ ,આદર્શ પત્ની , આદર્શ ભાઈ અને આદર્શ શત્રુ બનીને જ આપણે રામને પામી શકીએ છીએ , ઘરમાં રામાયણ સ્થાપી શકીએ છીએ ...જયશ્રી રામ
#Ram

Read More

કોઈકની પીડા સાંભળવી , સમજવી અને તેનો ઉપાય કરવો એ જો પાપ હોય તો હું હજાર વાર એ પાપ કરવા તૈયાર છું

માબાપના દિલમાંથી નીકળેલા માત્ર એક જ સંતોષથી ભર્યા આશીર્વાદમાં જેટલી તાકાત હોય છે એટલી કોઈપણ દેવના આશીર્વાદમાં પણ નથી હોતી

Read More

ઘણી તકલીફ થાય છે ,દિલ તાર તાર થઇ જાય છે ,જયારે તમે કોઈકના માટે આખી જિંદગી મજૂરી કરો છો , જિંદગીની બાજી દાવ પર લગાવી દો છો અને તે અંતે કહે છે કે તમે અમારા માટે શું કર્યું છે ..!?

Read More