Quotes by સુરજબા ચૌહાણ આર્ય in Bitesapp read free

સુરજબા ચૌહાણ આર્ય

સુરજબા ચૌહાણ આર્ય

@aryvardhanshihbchauhan.477925
(37)

કર્મની લોન લઈને જિંદગી શ્વાસના
ઘોડા પર સવાર થઈ ગઈ.

જિંદગી પાણીના વહેણની જેમ વહી ગઈ
ના જાણે ક્યારે રાત્રિમાંથી સવાર થઈ ગઈ.

લાગણીઓ દૂધ પીતી થતી રહી
એમાં પ્રેમ અમર થઈ ગયો.

સજીવ સૃષ્ટિના ઉત્પતિનું કારણ
હોવા છતાં કામ પાછળ રહી ગયો.

લી. "આર્ય "

Read More

જીવનમાં પ્રેમ ફક્ત એક વખત જન્મ લે
છે પછી તો લાગણીઓ જન્મે "આર્ય "

કામયાબ વ્યક્તિ દુનિયા સમક્ષ પોતાના રાજ છતા કરે તો ઈમાનદાર અને ગરીબ પોતના રાજ છતા કરે તો ગદ્દાર.
લી. "આર્ય "

Read More

દરેક પુરુષ ના લગ્ન જો એની પ્રેમિકા સાથે થઇ જાય તો પુરુષો ની લાંબી આયુષ્ય માટે વ્રત રાખવાની જરૂર ના પડત "આર્ય "
સુપ્રભાત 🙏🏼

Read More

ધર્મ નો કોઈ ધર્મ નથી તમારા કર્તવ્યનું
તમને ભાન હોય એજ સાચો ધર્મ "આર્ય "

લાગણીઓ નાગણીઓ બનીને ડસી રહી છે પુરુષોને
હવે બેટી બચાવો નહીં બેટા બચાવો અભિયાન ચલાવો.
લી. "આર્ય "

સાગર ના જળ જેવું ખાનદાન અને ઈમાનદાર
દુનિયામાં બીજું કોઈ નથી "આર્ય "

કારણ રવીના તેજ થકી જળ તપીને વરાળ બંને એ વરાળ નું વાદળ બધાય અને પછી તપતી ધરા પર વરશી પડે અને નદી નાળા છલકાય અને પાછુ પોતાના અસ્તિત્વ માં સમાઈ જાય.
આખી અવની અને અવની પર વસતા જીવો, ઝાડ, પશુ, પક્ષીઓ, 84 લાખ યોનીઓ માં વસતા સજીવો ની મદદ કરીને પાછુ પોતાના અસ્તિત્વ માં સમાઈ જવુ બહુ અઘરું છે. આપણે કોઈ એક વ્યક્તિ ને પારલે બિસ્કિટ લઇ આપીએ તો પણ ફુલાઈ જઈએ કે મેં મદદ કરી. 84 લાખ જીવો ની મદદ કરીને જળ પાછુ નિજ અસ્તિત્વ માં સમાઈ જાય એની ખાનદાની કેવી હશે. એટલે સાગર ખારો છે છતાંય એના સંતાન ને આપણે મીઠું કહેવું પડે.
જે 84 લાખ જીવોનાં કલ્યાણ માટે પોતાને સૂર્યની અગનજ્વાળા માં તપાવે એના વખાણ "આર્ય" એકલો કેમ કરી ગાવે.
લી. "આર્ય "

Read More

મિત્રો આવુ વરસાદ વગર આસમાનની બિલકુલ કેન્દ્ર માં મેં જીવન માં પ્રથમ વખત મેઘધનુષ જોયું અને એ પણ સંપૂર્ણ આપણને દર વખતે અડધું મેઘધનુષ જોવા મળે છે..

Read More
epost thumb

લગ્ન ના દસ વર્ષ પછી પણ દિકરી પિયર આવે અને સાસરે જતી વખતે આંખમાં આસું આવે તો સમજવુ કે દીકરી સાસરે દુઃખી છે.
લી. "આર્ય "

Read More

આત્મસ્વમાન અડાણું મૂકીને જીવવા કરતા
ખુમારી થી મરી જાવું સારુ" આર્ય "