સદગુરૂ દેવની કૃપા થકી થયું પરમજ્ઞાન હંસ નો પરમહંસ થી પરીચય થયો

Hemant Pandya લિખિત વાર્તા "જીવનનો આધાર સત" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19943605/basis-of-life-sat
એક વાર જરૂર વાંચો...બધાજ જાતી ધર્મના લોકો આખી બુક જરૂર વાંચો..

Read More

જયારે જયારે લોકોના મનરાખી થાકો તો પણ લોકો નારાજ થાય ત્યારે થાકી જાઓ , ખુદને પણ ભુલી જાઓ, ત્યારે ઈશ્વર ને જરૂર સંભારજો કમસે કમ એમનું મન રાખવાની નોબત નહીં આવે, એ બધાયને સમજે છે, અને સંભાળે પણ છે, ફક્ત તેને યાદ કરવાની બોલાવવાની જરૂર પડે છે સાચા દીલથી..એ એક સાચી પુકારે દોડી આવે છે ભક્તોની વારે..
જય ગુરુદેવ 🙏🕉️💐

-Hemant Pandya

Read More

રુકમણી અને રાધા વચ્ચે કાન્હો ફસાયો, એક ને મનાઉ બીજી રીસાય , હે ઈશ્વર શું કરું તુંજ માર્ગ બતાવ?

-Hemant Pandya

રામ:
કોઈએ મોતને કરીબ થી દેખી છે? ખોફને??
બેય મંજર જાતે અનુભવ્યા છે, ખુદ માટે અને બીજા માટે પણ,
પણ આખરી સાંસ સુધી લડયો છું,
નીમીત હું, કતૉ હર્તા પરમહંસ ભગવાન,
જીવનનું મહત્વ સમજો, મોત અટલ છે, પણ મોત પર વીજય મેળવી સ્થીરતા પ્રાપ્ત કરવી તે છે મોક્ષ

આ મંજર એક વાર નહીં અનેક વાર જોયો, રોમટા ઉભા થાય તેવા દ્રશ્યો,
પણ, તુટી પણ ગયો, વાત પોતાનાની હોય કે પારકાની , જીવન દરેકનું કીંમતી છે, માટે જીવનનું મહત્વ સમજ્યો છું, કારણ કે એક નું જીવન કેટલાયની ખુશીયા છે, અને મોત કેટલાયના દુઃખ નું કારક, માટે જીવનનું મહત્વ સમજો, એને વેડફો નહીં કોઈને

જીવતદાન આપવા માટે ની સ્વાર્થ સમર્પિત કરો, એટલો પણ સ્વાર્થ પણ ન રાખો સામે અપેક્ષા ની કે તમને સામે ઈજ્જત માનથી જુએ ,એ પણ તમારો સ્વાર્થ છે, એટલા સ્વાર્થ ની આશ પણ તમારા કાર્ય નું ફળ ની આશ બની શુન્ય કરી દેશે..
માટે નેકી કર દરીયામે ડાલ ..પાછો વળી ના દેખ , બસ એજ માર્ગે આગળ વધ, તારી જરૂરત હજુ કેટલાય રાહ દેખે

તું તારો સમય ફળની આશમાં વેડફી અન્ય સાથે અન્યાય ન કર.. કર્તવ્ય પથ પર આગળ ને આગળ વધતો રહે જયા સુધી માલીક ખુશ થઈ તને પરમધામ લેવા ન આવે, જય ગુરુદેવ

સંસાર દુઃખો નો સાગર , દુઃખી આ જગતના લોક પરોપકારના કામ કરી લોકોમાં દેખ તું શુખ, આતરડી ઠારી જે મળશે આનંદ કોઈની એછે સાચો મોક્ષ,
પહેલો મોક્ષ એટલે નિસ્વાર્થ, સમ ભાવે બધામાં ઈશ્વરીય રૂપ દેખવું
જય ગુરુદેવ..
અને કોઈ પરોપકારી સેમ તમારા જેવું તો ઈશ્વરીય દુત આપણું સાથી , એક થી બે ભલા..
જય ગુરુદેવ.. કલ્યાણ વસ્તુ

Read More

https://www.matrubharti.com/book/19943605/basis-of-life-sat
આસ્તિક નાસ્તીક દરેક ધર્મના માનનાર ન માનનાર બધા બુક એક વાર ધ્યાનથી રીડ કરજો...
લાઈક ની કોઈ જરૂર નથી ..કોઈ ડીમાડ નથી પછી આપણી લાગણી પર ડીપેઈન, પણ વાંચજો જરૂર

Read More

સત્યને પારખવા સ્વાર્થ અને અભીમાનના બંન્ને આંખોથી ચસમા ઉતારી દેવા જોઈએ અને ખુદની નજરે નહીં સામાવાળાની ભાવનાઓના નજરીયેથી સમજવાનો પ્રયત્ન કરીએ તોજ સત્ય સંધુય સમજાય નહીંતર આપણી નજરે જોયેલ કંઈ કામ ન આવે

-Hemant Pandya

Read More

અમને તો ગર્વ છે ઈશ્વરે બ્રાહ્મણ નો અવતાર આપ્યો ભીક્ષા વૃત્તિ કરીને નીર્વીભીમાની બનીને જીવન ગુજારવાનું બધાને આશીશ આપવાના બને તો સારો માર્ગ બતાવવાનો, બધાના આદરણીય વ્હાલા નાના પણ પુજનીય બનીને રહેવાનું, નથી ઠાકોરજી થાવું નથી થવું ક્ષત્રિય, ગુરુદ્રોણે જે કર્યું ભલે કર્યું, મારે તો સુદામો બની દામોદરના ગુણલા ગાવા.. હરી કરે શો‌ હોય.

-Hemant Pandya

Read More

કોઈને સિંહ લખાવી મુછો વધારી ક્ષત્રિય થાવું, કોઈને ગુરૂ માંથી રાજા, કોઈ ને દાસ દાસીઓ મટી ક્ષત્રિય થવું, કોઈ વૈષ્યોએ ક્ષત્રિય થવું, જેનો જેવો ધર્મ અવતાર ઠીક નથી?
ઈશ્વરે જે અવતાર આપ્યો એમાં ચરી ખાઓ, કેવી આંધળી દોટ મૉં બાપને ગાળ લાગે..જો બીજાના થાઓ મુર્ખો, પોતાની જાત ધર્મનું ગર્વ કરો, વીરતા મૉંના ધાવણમાં અને બાપના ખૂનમાં હોય, નાત જાત ધર્મમાં નહીં..

-Hemant Pandya

Read More

ચટક મટક મસાલેદાર તામ્ર ભ્રામક અને ઉતેજક લેખો લખી ને સાહેબ પબલીસીટી બીજાને મુબારક🙏
હું તો પહોંચ્યો અહીયા તક માત્ર ધર્મ અને નીતીના માર્ગે ચાલી,
૧૦૪૦૦૦ રીડર એ મારી નહીં ધર્મ ની અને ધર્મ પ્રેમી આપ બધા શ્રોતાઓ ની ઉપલબ્ધિ છે,
જય ગુરુદેવ 🙏🕉️🚩💐🤝♥️

-Hemant Pandya

Read More

વીવેક થી કહું છું જે જ્ઞાનની સરવાણી બુકોમાં નોંધી છે, તે જ્ઞાન અક્રમ જ્ઞાન છે, બધાની સમજમાં આવે તેવું સરળ નથી, માટે લાઈકો કોમેન્ટ ને અવકાશ નથી રહેતો, કારણ કે કોઈ સાચાં સંત કે ભક્ત દાની કે પુન્યશાળી આત્મા કે વીર પુરુષ જ આનો ભેદ જાણી સકે છે, જયા વીચારોની સીમા નું પૂર્ણ વિરામ આવે ત્યાથી અક્રમ જ્ઞાનની શરૂઆતજ થાય છે,
જય ગુરુદેવ

-Hemant Pandya

Read More