The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
23
25.1k
79.3k
કલમથી ફૂટેલી સાહિત્યની એક નાનકડી કૂંપળ છું
પથિક તું ચેતજે શરદની રાત પણ દગો દેશે, રૂપ ધરી ચાંદનીના, અજવાળા પણ દગો દેશે. -Jay Dave
બહારથી દેખાઇ એટલા ભીતરથી રૂપાળા નથી હોતા. આ સંબંધો તમે માનો છો એટલા હુંફાળા નથી હોતા, ભૂલી જાવ કે તમારો સુરજ મધ્યાહને હતો એક દિવસ, આથમતાં સૂરજના અજવાળા નથી હોતા. -અજ્ઞાત
જીવનમાં અમુક દર્દ એવા પણ હોય છે જેની દવા માત્ર સમય પાસે હોય છે.? -Jay Dave
લાગણીઓનું વાવેતર બહુ ધ્યાનથી કરવું; કયારેક ફળના બદલામાં કાંટા મળી જતા હોય છે. -Jay Dave
"You will never reach your destination if you stop and throw stones at every dog that barks. Better we keep biscuits and go" -Dhirubhai ambani
જેટલો પ્રેમ આપણે આપણાં સંતાનોને કરીએ છીએ, એટલો જ પ્રેમ આપણે આપણાં માતા-પિતાને નથી કરી શકતા.. કડવું છે પણ સત્ય છે.
શબ્દો કરતાં મૌન વધારે બોલવા લાગે ને, ત્યારે સમજી લેવું કે સંબંધનો અંત નજીક છે. -Jay Dave
આધુનિક યુગ / અત્યારના સમયની ફક્ત (અત્યારની ટૂંકી દ્રષ્ટિના કારણે અને ઊંડાણના અભાવે, ઉપર ઉપરથી) પોઝિટિવ કે સારી (લાગતી) બાબતોને જ ધ્યાનમાં રાખવી અને એમના વખાણ ધરાર, ગમે તેમ કરીને કરવા જ. આધુનિક બાબત હોય એટલે ભલે ને એ દૂષણ જ કેમ ન હોય, એને પકડી રાખવી કેમ જરૂરી છે એનાં કારણો ન હોય ત્યાંથી પણ શોધીને કહેવા. તો જ અમે તમને આધુનિક યુગ / અત્યારના સમયમાં "મિસફિટ" નહીં અને "ફિટ" ગણીશું; ખબરદાર જો આધુનિક યુગ / અત્યારના સમયની નેગેટિવ બાબતો તરફ ધ્યાન દોર્યું તો (પછી ભલે ને એ બાબતો વ્યક્તિ, પરિવાર, સમાજ, રાષ્ટ્ર બધા માટે લાંબા ગાળે હાનિકારક કે ઘાતક હોય)! તો તમને "રિગ્રેસિવ"/"જૂનવાણી જડસુ"/"આધુનિકતા વિરોધી"/ "વેદિયા" કહી દેવામાં અમને જરા પણ વાર નહીં લાગે. પ્રાચીન યુગની / જૂના સમયની (અત્યારની ટૂંકી દ્રષ્ટિના કારણે અને ઊંડાણના અભાવે, ઉપર ઉપરથી) નેગેટિવ (લાગતી) બાબતોને જ ધ્યાનમાં રાખવી અને એના પર ગોકીરો કર્યા કરવાનું, કાગારોળ મચાવવાનું ચાલુ જ રાખવું. તો જ અમે તમને "તટસ્થ", "પ્રામાણિક" અને "પ્રોગ્રેસિવ" ગણીશું; ખબરદાર જો પ્રાચીન યુગની / જૂના સમયની ખરેખરની અત્યંત પોઝિટિવ અને અત્યાર કરતાં પણ વધુ ઉત્કૃષ્ટ બાબતો તરફ ધ્યાન દોર્યું તો (પછી ભલે ને એ અત્યારના સમયના લોકોના પણ હિતમાં જ હોય)! તો તમને "મિથ્યાભિમાની"/ "ભૂતકાળના વ્યર્થ ગૌરવમાં રાચતા"/"રૂઢિવાદી"/"આજના આ અતિવિકસિત યુગમાં ભણેલા ગણેલા હોવા છતાં પછાત માનસિકતાવાળા" ગણાવવામાં અમને એક ક્ષણ પણ નહીં લાગે. ~ લિ.: અખિલ ભારતીય આધુનિકતા ઠેકેદાર બળતણિયા મંડળ -વૈધ પાર્થ ઠક્કર (કચ્છ)
राम और कृष्ण में क्या अंतर हे? श्रीराम सिखाते हैं मर्यादा में केसे रहते हैं,और श्रीकृष्ण सिखाते हैं मर्यादा में रखते केसे है -अज्ञात
સ્ત્રી પોતાનું મહત્ત્વ કેટલું છે એ કહેતી જોવા મળશે, પણ પુરૂષ ક્યારેય પોતાનું મહત્ત્વ કેટલું છે એ જણાવશે નહીં, એના મૌનથી જ સમજાશે. - Jay Dave
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser