Quotes by Pagal in Bitesapp read free

Pagal

Pagal

@krish138


એક વાત કહું ને કે એ વ્યક્તિનો પ્યાર ક્યારેય જૂઠો ના હોઈ શકે જે વ્યક્તિ તમારી સાથેનાં સંબંધ ને બચાવવા મંદિર જાય છે અને મંદિર જઈને તમારા નામની ભીખ માંગતો હોય અને ભગવાનને બૂમો પાડીને , તડપીને એવું કહેતો હોય કે મને મારી મહોબ્બત , મારી પ્યાર મને અપાવી દે ..હું એના વગર નહી જીવી શકું .. જે તમારાં માટે ઉપવાસ રાખે , તમારાં માટે ઇશ્વરને કરગરે ,
મિત્રો .. વિચારીને કહેજો કે જે વ્યક્તિ વિશ્વાસઘાત કરતું હોય છે એ પણ ખોટેખોટું આંસુ પાડે છે ..
પણ જે મંદિરે જઈને પણ તમારા માટે આંસુ વહાવે છે ને .. એનો પ્યાર કદીયે જુઠો ના હોઈ શકે ..!!
વિચારી લેજો એકવાર ..!!

Read More