The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
59
79.7k
236.2k
ભટકેલો માણસ છું , ભટકતા ભટકતા માતૃભારતી એપમાં આવી ગયો.લખવાનું ચાલુ કર્યુ.તેમાં વાંચકોનો સાથ મળી ગયો એટલે કલમ ચાલવા લાગી. કલમનો સાથ અને વાંચક નો સાથ પછી જોઇએ બીજું.બિન્દાસ્ત માણસ.
*મહાયોગી શ્રી અરવિંદ ઘોષ* ૫ ડિસેમ્બર ~ પુણ્યતિથિ🧘♂️🪔🧘♀️ 🔸️કોલકત્તામાં જન્મ 🔸️તેમના પિતાજીએ તેમને ૭ વર્ષની ઉંમરે ઈંગ્લેન્ડ ભણવા મોકલ્યા હતા. 🔸️તેઓ માત્ર *૧૮ વર્ષની ઉંમર* માં *આઈસીએસ પરીક્ષા પાસ કરેલ*...👌 🔸️આઈસીએસ પરીક્ષા બાદ ઘોડેસવારીની પરીક્ષા બ્રિટિશ સરકારમાં અધિકારી બનવા આવશ્યક. પણ તેમને *અંગ્રેજોની ગુલામી ન કરવી પડે માટે ઘોડેસવારીની પરીક્ષા ન આપી*👌 અને *રાષ્ટ્રસેવાના જીવનવ્રતને જીવનમાં સ્વીકાર્યું*🧘♂️. 🔸️તેમની પ્રતિભાથી વડોદરા નરેશ શ્રી સયાજીરાવ અત્યાધિક પ્રભાવિત હતા. તેથી તેમણે તેમના રાજ્યમાં અરવિંદ ઘોષને *શિક્ષણશાસ્ત્રી* તરીકે નિયુક્ત કરેલ. 🔸️વડોદરા રાજ્યમાં તેમણે રાજ્યની *સેનામાં ક્રાંતિકારીઓને પ્રશિક્ષણ અપાવ્યું*🕺. હજારો યુવકોને તેમને ક્રાંતિની દીક્ષા આપી હતી.👏🏻 🔸️બંગ-ભંગના વિરોધમાં તેમણે ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી 🔸️અરવિંદ ઘોષે કિશોરગંજમાં *સ્વદેશી આંદોલન* નો પ્રારંભ કરેલ. 🔸️તેમણે *વંદે માતરમ્ પત્રિકા* નું પ્રકાશન શરૂ કરેલ. 🔸️ *બ્રિટિશ સરકાર તેમના ક્રાંતિકારી વિચારો અને કાર્યોથી ખૂબ જ આતંકીત હતી*. અંગ્રેજોએ ચાલીસ યુવકો સાથે અરવિંદ ઘોષની ધરપકડ કરી અલીપુર જેલમાં કેદ કરેલ. ઈતિહાસમાં આ *અલીપુર ષડ્યંત્ર કેસ* તરીકે જાણીતું બન્યું. 🔸️૧૪ વર્ષ બાદ જ્યારે હિન્દુ ભૂમિ પર પહેલો પગ અરવિંદ ઘોષે મુક્યો ત્યારે થયેલ અનુભૂતિ જણાવતાં કહે છે, *"...આ સ્થૂળ અવકાશમાં અનંતરૂપ પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત રહેલો છે. તેમજ સર્વવ્યાપી પરમાત્મા સ્થૂળ પદાર્થોમાં અને શરીરોમાં વાસ કરી રહેલો છે."* ☀️....*હિન્દુત્વ-એકાત્મ દર્શનના મહાયોગી, આધ્યાત્મિક વિભૂતિ, ક્રાંતિકારી, કવિ શ્રી મહર્ષિ અરવિંદ ઘોષની પુણ્યતિથિએ આપણે સૌ રાષ્ટ્રહિત જીવન સમર્પિત કરવાનો સંકલ્પ કરીએ.*🌸🌸🌸 ગમે તો આ.... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏
*યુવા ક્રાંતિકારી શ્રી ખુદીરામ બોઝ* ૩ ડિસેમ્બર-જન્મદિવસ 🌸ભારતની સ્વતંત્રતા માટે ૧૮ વર્ષની ઉંમરમાં હાથમાં ભગવદ્ ગીતા લઈ હસતાં હસતાં ફાંસીના માંચડે ચડી ગયા. 🌸વર્ષ ૧૯૦૫માં બંગાળ વિભાજનના વિરોધમાં શરૂ થયેલ આંદોલનમાં તેમને સક્રિય રીતે ભાગ લીધો હતો. 🌸ક્રાંતિકારી સત્યેન્દ્રનાથ બોઝ દ્વારા લખાયેલ *સોનાર બાંગ્લા* નામની જ્વલંત પત્રિકાની પ્રતો ખુદીરામે ઔદ્યોગિક પ્રદર્શનની વહેંચી હતી, જેનાથી વધુ જનજાગૃતિ થયેલ. 🌸ક્રૂર અંગ્રેજી ન્યાયાધીશ કિંગફોર્ડને બોમ્બથી મારી નાખવાની યોજના તેમને બનાવેલ. 🌸ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં પહેલો બોમ્બ વિસ્ફોટ તેમણે કર્યો. પરંતુ કિંગફોર્ડ બચી ગયો અને તે એટલો ડરી ગયો કે નોકરી છોડીને ભાગી ગયો. 🌸આ ઘટનાના કારણે ખુદીરામ બોઝને ફાંસીની સજા થઈ. 🌸ખુશીરામ બોઝના બલિદાનથી સમગ્ર દેશમાં દેશભક્તિનું મોજું ફરી વળ્યું. ગમે તો આ.... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏
अगर #व्यक्ति सभी के अच्छे गुणों से #इर्षा करने की बजाए# सबके अच्छे गुणों को अपने अंदर लाने का प्रयास करना शुरू कर देगा तो, वह #सम्पूर्ण विश्व का सबसे महान #व्यक्ति बन जाएगा। #Jealousy
JEALOUSY એક એવી વસ્તુ છે, જે બતાવે છે કે કોઈ તમને કેટલો પ્રેમ કરે છે !! #Jealousy
બધું જાણવું એ કંઈ નથી, પણ કલ્પના કરવા સક્ષમ બનવું એ બધું છે." #Imagination
कल्पना हर चीज बनाती है, यह खूबसूरती, न्याय और प्रसन्नता को रचती हैं, जो इस दुनिया में सबकुछ है।#Imagination
आप अपने अच्छे शब्दों को चाहे जितनी भी समझदारी से बोलिए लेकिन सुनने वाला अपनी योग्यता और अपने मन के विचारों के अनुसार ही उसका मतलब निकालता है. #Good
જીંદગીએ જે ચેપ્ટર શીખવ્યુ છે એનો એક શબ્દ યાદ છે. #Good
जो गिरता है और उठता है वह उससे अधिक मजबूत होता है जिसने कभी कोशिश नहीं की। असफलता से मत डरो बल्कि कोशिश न करने से डरो।” – रॉय टी. बेनेट #Failure
નિષ્ફળ થયેલો માણસ જે કરી શકે છે, તે જીતેલો માણસ ક્યારેય કરી શકતો નથી. #Failure
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser