અંતરની દ્રષ્ટિએ....

જાગૃત મન જાગૃત સંકલ્પને જાગૃત સાધનાનું પ્રથમ ચરણ છે.

અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫

સમયની સાથે બદલાય એને પરિવર્તન કહેવાય પરંતુ પરિવર્તન થયા બાદ સમયની રાહ જુએ એને શું કહેવાય??
કદાચ આળસ!!

અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫

Read More

તમારા આચારવિચાર પર નિયંત્રણ રાખવાથી તમારા વ્યવહારમાં આવતો ફરક તમારી સફળતા નિષ્ફળતા નક્કી કરે છે.

અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫

Read More

જે માનવી પોતાની કાર્ય દક્ષિતાને બદલી શકતો નથી તે સમય સાથે ધીરે ધીરે ક્ષિણ થતો જાય છે.

અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫

Read More

સમયની કાર્યદક્ષતાને બદલી શકાતી નથી પરંતુ માનવી પોતાના સ્વભાવની કાર્યદક્ષતા જરૂર બદલી શકે છે.

અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫

Read More

સમયની કાર્યદક્ષતા એ છે કે તે બદલાતો રહે છે.
ને માનવીની કાર્યદક્ષિતા એ છે કે તે ક્યારેય બદલાતો નથી.

અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫

Read More

સમયનું મહત્વ અને સમયનો સદુપયોગ બંનેનો સરવાળો કરતા જે પરિણામ મળે તે
"સફળતા"

અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫

એક વખત પ્રકૃતિના ખોળે બેસી પોતાની 10 મિનિટ બગાડો અને વિચારો કે અત્યાર સુધીમાં તમે પોતાના જીવનની કેટલા હજારો અને લાખો ની સંખ્યામાં સમય બગાડ્યો છે.
જે સમયનો તમે તમારા માટે સદઉપયોગ કરી શકતા હતા.
અને એ સમયે બગડ્યો છે. એના માટે બીજાને દોષ દેવાનું બંધ કરો અને પોતાની જાત પર ચિંતન કરો.
અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫

Read More

દુનિયાની દરેક ફળો અને સંબંધોની દરેક મીઠી યાદો સમેટી જેને જીવનમાં ઉતારી જીવનને વિશાળ બનાવે તે જીવન સાચા અર્થમાં સાર્થક થયું કહેવાય મારા માટે તો મારું જીવન સાર્થક થયું .
માતા પિતા ભાઈ બહેન જીવનસાથી અને બાળકો આ બધામાં હું સમેટાઈ ગઈ અને મારા જીવનને વિશાળ બનાવવા માટે બધાની હંમેશા મને મદદ મળતી રહી છે. એ બધાનો ખુબ ખુબ આભાર.

-Rinal .💫💫

Read More

શિક્ષક અને શિક્ષણ નું સન્માન કરનાર વ્યક્તિ ક્યારેય જીવનમાં અસફળ થતો નથી.

અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫