The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
અંતરની દ્રષ્ટિએ....
જાગૃત મન જાગૃત સંકલ્પને જાગૃત સાધનાનું પ્રથમ ચરણ છે. અંતરની દ્રષ્ટિએ. -Rinal .💫💫
સમયની સાથે બદલાય એને પરિવર્તન કહેવાય પરંતુ પરિવર્તન થયા બાદ સમયની રાહ જુએ એને શું કહેવાય?? કદાચ આળસ!! અંતરની દ્રષ્ટિએ. -Rinal .💫💫
તમારા આચારવિચાર પર નિયંત્રણ રાખવાથી તમારા વ્યવહારમાં આવતો ફરક તમારી સફળતા નિષ્ફળતા નક્કી કરે છે. અંતરની દ્રષ્ટિએ. -Rinal .💫💫
જે માનવી પોતાની કાર્ય દક્ષિતાને બદલી શકતો નથી તે સમય સાથે ધીરે ધીરે ક્ષિણ થતો જાય છે. અંતરની દ્રષ્ટિએ. -Rinal .💫💫
સમયની કાર્યદક્ષતાને બદલી શકાતી નથી પરંતુ માનવી પોતાના સ્વભાવની કાર્યદક્ષતા જરૂર બદલી શકે છે. અંતરની દ્રષ્ટિએ. -Rinal .💫💫
સમયની કાર્યદક્ષતા એ છે કે તે બદલાતો રહે છે. ને માનવીની કાર્યદક્ષિતા એ છે કે તે ક્યારેય બદલાતો નથી. અંતરની દ્રષ્ટિએ. -Rinal .💫💫
સમયનું મહત્વ અને સમયનો સદુપયોગ બંનેનો સરવાળો કરતા જે પરિણામ મળે તે "સફળતા" અંતરની દ્રષ્ટિએ. -Rinal .💫💫
એક વખત પ્રકૃતિના ખોળે બેસી પોતાની 10 મિનિટ બગાડો અને વિચારો કે અત્યાર સુધીમાં તમે પોતાના જીવનની કેટલા હજારો અને લાખો ની સંખ્યામાં સમય બગાડ્યો છે. જે સમયનો તમે તમારા માટે સદઉપયોગ કરી શકતા હતા. અને એ સમયે બગડ્યો છે. એના માટે બીજાને દોષ દેવાનું બંધ કરો અને પોતાની જાત પર ચિંતન કરો. અંતરની દ્રષ્ટિએ. -Rinal .💫💫
દુનિયાની દરેક ફળો અને સંબંધોની દરેક મીઠી યાદો સમેટી જેને જીવનમાં ઉતારી જીવનને વિશાળ બનાવે તે જીવન સાચા અર્થમાં સાર્થક થયું કહેવાય મારા માટે તો મારું જીવન સાર્થક થયું . માતા પિતા ભાઈ બહેન જીવનસાથી અને બાળકો આ બધામાં હું સમેટાઈ ગઈ અને મારા જીવનને વિશાળ બનાવવા માટે બધાની હંમેશા મને મદદ મળતી રહી છે. એ બધાનો ખુબ ખુબ આભાર. -Rinal .💫💫
શિક્ષક અને શિક્ષણ નું સન્માન કરનાર વ્યક્તિ ક્યારેય જીવનમાં અસફળ થતો નથી. અંતરની દ્રષ્ટિએ. -Rinal .💫💫
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser