Quotes by वात्सल्य in Bitesapp read free

वात्सल्य

वात्सल्य Matrubharti Verified

@savdanjimakwana3600
(1.1m)

તારી ક્યાં કદી ભૂલ થઇ છે!! સદાય ભૂલ હું જ કરતો આવ્યો છું.
તારી ક્યાં કદી શરૂઆત હતી સદાય હું જ શરૂઆત કરતો આવ્યો છું.
તારી ક્યાં કદી પહેલ રહી જ્યા મળવાનું ત્યાં હું જ પહોંચ્યો છું.
તું તો સતી સાવિત્રી,સતી અનસૂયા,સતી સીતાના સપનામાં જીવી છે.
ભૂલ મારી થઇ સમજવાની કે હું સત્યવાન,અત્રિ કે રામ સમજી જીવ્યો છું.
દરેક દિવસે તેં નવાં બહાનાં,બતાવી મારા પ્યારની મઝાક બનાવી દીધી છે.
કોને દોષ દઉ બસ એટલું કહું કે ભગવાન સિવાય કોઇને ના ચાહવાની ફરજ પડી છે.
. - વાત્સલ્ય

Read More

બઉ યાદ કરું છું...!!!!
બીજું શું કામ હોય મને તમારું?
- वात्सल्य

મારે તો ફક્ત તારો જ થઇ ને રહેવું છે,સાત ભવ સુધી.
પરંતુ એકવાર દિલ થી "તું મારો જ છે,તેટલું તો જાહેરમાં બોલ!!!."
- वात्सल्य

Read More

ખારો સમુદ્ર અન ડૂબકી એક ત્યાં ઘુટડો પી ગયો.
તારાં આંસુ વહેતાં જોઈ એ હું પી ના શક્યો,ના સહી શક્યો.
- वात्सल्य

Read More

જેમના પગલાં પવિત્ર ગણાય તે રામ અને કૃષ્ણ.એનાં ચરણ ચૂમી લેવાનું મન થાય તેવાં તેમનાં કર્મ હતાં.એટલે આપણે એને ભગવાન સમજીએ છીએ.પરંતુ આપણને ઘણી બધી બાબતોમાં સલાહ,શિખાપણ,સહકાર,સધીયારો આપે તે પણ ભગવાનનો મોકલેલો માણસ હોય છે.
- वात्सल्य

Read More

દૂર બેઠું તડપાવે છે.એ ફૂલ ખીલતું છે,પણ મળતું નથી.
શું કરું એટલું દૂર છે કે સુંઘવાનું મન છતાં સુંઘાતું નથી.-🌹 વાત્સલ્ય 🌹

Read More

Life should be lived in such a way that we feel like coming to embrace God. It is our demand that we go to meet God. It is an emotional feeling that God comes here.
🌹🌹🌹🙏🏿🌹🌹🌹
જીવન એવું જીવવું જોઈએ કે ભગવાનને ભેટવા આવવાનું મન થાય.આપણે ભગવાનને મળવા જઈએ તે તો આપણી માગણી છે.અહીં ભગવાન આવે તે તો ભાવનાત્મક લાગણી છે.
- વાત્સલ્ય

Read More

Where do I have a grudge against you! I have a grudge against your shortcomings. - वात्सल्य

એક તો સુંદરવદના હતાં તમે!શણગાર સજવામાંય કંઈજ બાકી ના રાખ્યું !
શું ખામી કાઢું ખામી?જ્યાં સુંદરતામાં ભગવાને કંઈ જ બાકી ના રાખ્યું.
. - વાત્સલ્ય

Read More

મેં તો મતદાન કરી દીધું અને મનમાં ચૂંટી લીધાં!
જોઈએ હવે તમારા તરફથી શું હાર કે જીત છે!!!
- वात्सल्य