The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*તમે ભાગ્યથી અપેક્ષા રાખશો તો તમને નિરાશા મળશે..!* *કર્મ પર વિશ્વાસ રાખશો તો અપેક્ષા કરતાં વધુ મળશે..!!*
દીલાસા થી હવે દુઃખ દીલ ને, પારાવાર લાગે છે; હ્રદય પર હાથ રાખો મા, હ્રદય પર ભાર લાગે છે. - ઘાયલ
કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન... શાંતિથી વાંચજો. સુંદર ૧૧ વાતો સમજવા જેવી. 𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜 🙏૧ - ભગવાન કયારેય ભાગ્ય નથી લખતાં, જીવનના દરેક ડગલાં પર આપણો વિચાર, આપણો વ્યવહાર, આપણુ કર્મ જ આપણુ ભાગ્ય લખે છે. 𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜 🙏૨ - નીતિ સાચી હશે તો નસીબ કયારે પણ ખરાબ નહીં થાય, 𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜 🙏૩-બીજો માણસ આપણામા વિશ્વાસ મૂકે એ જ, આપણા જીવનની સૌથી મોટી સફળતા છે. 𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜 🙏૪- દુ:ખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને કયારેય સુખી થતો નથી. 𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜 🙏૫ - માણસાઈ દિલમાં હોય છે, હેસિયતમાં નહીં, ઉપરવાળો માત્ર કર્મો જ જુએ છે, વસિયત નહીં. 𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜 🙏૬ - તમે ગમે તેટલા શતરંજ ના મોટા ખેલાડી હો, પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદીના તમામ રસ્તા ખોલી નાખે છે. 𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜 🙏૭- પ્રાણ ગયા પછી શરીર સ્મશાનમાં બળે છે અને સબંધોમાંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન બળે છે. 𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜 🙏૮ - જીવનમાં સ્વાર્થ પુરો થઈ ગયા પછી અને શરીરમાંથી શ્વાસ છુટી ગયાં પછી કોઈ કોઈની રાહ જોતું નથી. 𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜 🙏૯ - જે જોઈએ તે મેળવીને જ જંપવુ એ કદાચ સફળ માણસની નિશાની છે, પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે. 𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜 🙏૧૦ - ઈશ્વર જયારે આપે છે, ત્યારે સારું આપે છે અને નથી આપતો ,ત્યારે વધું સારું મેળવવાનો રસ્તો આપે છે, પણ જયારે રાહ જોવડાવે છે...ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જ આપે છે. 𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜 🙏૧૧ - આ ચરણ તો માત્ર મંદિર સુધી જ લઈ જઈ શકે, પણ આચરણ તો પરમાત્મા સુધી લઈ જઈ શકે...
Small request: Please share this message in your WhatsApp group.. , because this is a small effort to help our army.. Drinking water companies like Bisleri and Aquafina are owned by foreign companies. If we buy this drinking water by paying money...that money goes from India to foreign countries. A small request from Indian Army personnel:... While travelling or going to shops or hotels, ask for " *Sena* *Jal* (Army Drinking Water)"... This *Sena* *Jal* (ARMY WATER) is available almost everywhere (even in bulk). The Indian Army's Army Wives Welfare Association has introduced *Sena* *Jal*. It has been started by Madhulika Rawat, wife of late Army General Bipin Rawat... Available in half liter and one liter bottles. Half liter costs Rs.6/- One liter is only Rs.10/-. Other companies sell drinking water for ₹.20/- per liter! The profit from the sale of *Sena* *Jal* goes to the Army Welfare Committee. The money is used for the education of the families of the martyrs and their children! *Sena* *Jal* (ARMY WATER) drinking water is produced by the Indian Army.. , hence there is no news or propaganda on TV or in any media. This is also one of the reasons why *Sena* *Jal* drinking water is sold at a low price. Due to the lack of advertising, very few people know about this! Whenever you want to buy bottled drinking water, ask the shopkeeper for *Sena* *Jal* (ARMY WATER)...! If we are proud of our nation, then share this news with everyone! Jai Hind!!
*હેપી સિનિયર સિટિઝન્સ વિક !* *શું ઓછું કરવું ?* ૧. મીઠું, ૨. ખાંડ, ૩. સફેદ મેંદો, ૪. ડેરી ઉત્પાદનો, ૫. પ્રોસેસ કરેલું ખોરાક. ૬. વાદ વિવાદ ૭. વાંધા વચકા *શું ખાવું ?* ૧. શાકભાજી, ૨. દાળશાક, ૩. શિંગ, ૪. સૂકા મેવા, ૫. ઠંડા દબાવેલા તેલ (ઓલિવ, નાળિયેર), ૬. ફળો. ૭. કોઈ નાં કડવા વેણ ૮. દુઃખ ગળી ખાવું. *આ ત્રણ બાબતો ભૂલવાનો પ્રયાસ કરો :* ૧. તમારું વય, ૨. તમારું ભૂતકાળ, ૩. તમારી ફરિયાદો. ૪. સગાં સંબંધી ઓ એ કરેલ ડખા *આ બાબતો ખાસ કરીને સાચવો :* ૧. તમારું કુટુંબ, ૨. તમારા મિત્રો, ૩. તમારા સકારાત્મક વિચારો, ૪. સ્વચ્છ અને ખુશહાલ ઘર. ૫. આવનારા સંભવિત કપરાં સમય માટે બધી મુડી સાચવવાની. *આ ત્રણ વાતો અપનાવો :* ૧. હંમેશાં હસતાં રહો, ૨. નિયમિત કસરત કરો, ૩. વજન પર નિયંત્રણ રાખો. ૪. જીભ માં મીઠાશ ન હોય તો પણ કેળવો. ૫. અન્ય ની વાત પણ સાંભળવાની ટેવ અપનાવો. *છ લાઇફસ્ટાઇલ ની આદતો જેને અનુસરવી જોઈએ :* ૧. તરસ લાગે પછી જ નહીં, નિયમિત પાણી પીવો. ૨. થાકી જાઓ ત્યારે નહીં, સમયસર આરામ કરો. ૩. બીમાર પડ્યા પછી નહીં, નિયમિત ચકાસણી કરો. ૪. ચમત્કારની રાહ ન જોવો. ૫. પોતા પર વિશ્વાસ રાખો. ૬. હંમેશાં સકારાત્મક રહો અને ઉજ્જવળ ભવિષ્યનો વિચાર કરો. ૭. એક જ જગ્યા પર સતત બેસી ન રહો. *DR* *_તમારી પાસે ૪૭ થી ૯૦ વર્ષ વયના મિત્રો છે ? તો આ સંદેશ તેમને જરૂર મોકલવો !_* 🌹 *"હેપી સિનિયર સિટિઝન્સ વિક!"* *"બધાને તંદુરસ્ત અને આનંદી જીવનની શુભેચ્છાઓ!"* 🙏
દરેક વ્યક્તિ તમારી જિંદગીમાં કોઈને કોઈ એક આશયથી આવે છે કોઇ તમને તમારી જિંદગીની સાચી રીત બતાવે છે તો કોઈ તમને કેમ જીવવું તે શીખવે છે, કોઈ તમારો ઉપયોગ કરવા આવે છે તો કોઈ તમને પ્રેમ કરવા આવે છે, કોઈ તમને દુઃખી જોવા માટે આવે છે તો કોઈ તમને ખુશ જોવા માટે આવે છે, કોઈ તમારા ચહેરા પરની મુસ્કાન લેવા આવે છે તો કોઈ તમારા ચહેરા પર મુસ્કાન લાવવા માટે આવે છે તમારી જિંદગીમાં દરેક વ્યક્તિ કોઈ મહત્વથી આવે છે જ્યારે તે મહત્વ પુરૂં થઈ જાય ત્યારે તે વ્યક્તિ તમારા જીવનમાંથી જતું રહે છે, ભૂતકાળમાં જે થઈ ગયું તેની ચિંતા છોડો વર્તમાન માં તમારી સાથે કોણ છે તે જુઓ અને તેમની કદર કરો… 🍃🍃સુપ્રભાત 🍃🍃 💐💐જય જિનેન્દ્ર 💐💐 આપનો દિન મંગલમય રહે તેવી સોમવારની શુભકામનાઓ 🌹🌹🌹🌹
*હિંદુઓ મરવાના જ થયા છે,* *મુસલમાનો નહિ મારે,* *હિંદુઓ પોતાના કર્મોથી જ મરશે,* *ગણપતિ હોય કે નવરાત્રી, દરેક તહેવારમાં દારૂ,* *છોકરીઓના લફડા,* *મારામારી,* *ઉર્દુ શબ્દોના અશ્લીલ ગીતો ઉપર અભદ્ર ચેનચાળા* *અને વડીલો-બીમારને પજવી નાખે તેવો ઘોંઘાટ.* *કોઈ ભગવાનનો શ્લોક નહિ, સ્તુતિ નહિ,* *આરતી તો યુ ટ્યુબ પરથી આ જ બધું થઈ ગયું છે.* *કોઈને 4 શ્લોક ગણપતિના કે માતાજીના આવડતા નથી.* *કોઈના ઉપર વ્યક્તિગત ટિપ્પણી નથી, પણ સમાજનું ઊંડું અધ્યયન બોલે છે.* *હિંદુઓની છોકરીઓ સ્વચ્છન્દી બની ગઈ છે,* *ને છોકરાઓ વ્યસની,* *પછી છોકરીઓ લવ જેહાદમાં ફસાય જ ને!* *જે વ્યસની નથી,* *ને …મહેનત કરી ને ફેમિલીની જવાબદારી ઉપાડે છે એવા છોકરા માં-બાપ કે છોકરીઓ કોઈને ગમતા નથી,* *બધાને ટપોરી ટાઈપ,* *રૂપિયા વાળા ગમે છે,* *પછી છો ને રોજ દારૂ પીને ઘરે આવે. સોરી , હવે દારૂ ના કહેવાય, હવે એને "ડ્રિંક્સ" અથવા તો "લે છે" એવું કહેવાય.* *મંદિર જતા છોકરાને કોઈ છોકરી વાળા પૂછતાં પણ નથી.* *દરેક સમાજ બ્રાહ્મણ હોય કે પાટીદાર કે વાણીયા કે ક્ષત્રિય.* *થોડા કે વધારે અંશે આ જ બધા પ્રોબ્લેમમાં ફસાયેલા છે જે હિન્દૂ સમાજનો સર્વનાશ કરી દેશે.* *મોડા લગન,* *છૂટાછેડા,* *ઓછા બાળકો,* *ભાઈ-બહેન જોડે મિલકત વિગેરેના ઝગડા,* *પતિ-પત્નીના લગ્ન જીવનમાં બંને તરફની મમ્મીઓની સળીઓ, આ બધું સંયુક્ત કુટુંબ અને સમગ્ર સમાજની ઘોર ખોદી નાખે છે.* *પણ સાલા બૈરાઓ સમજતા જ નથી.* *જો બૈરાઓ થોડાક શાંત અને ઠરેલ બને તો અડધા બિલ્ડરો નવરા થઈ જાય.* *પોતાની દીકરી માટે સ્વતંત્ર ઘરવાળો છોકરો જોઈએ (માંબાપ થી દૂર રહે તેવો) અને પોતાના દીકરા માટે સંયુક્ત કુટુંબમાં રહે તેવી છોકરી જોઈએ,* *એમાંય જો સરકારી નોકરી વાળી હોય તો વધુ સારું.* *પોતાની દીકરી માટે ઘર જમાઈ ચાલશે,* *પણ પોતાના દીકરાનું તો સાસરું પણ દૂર હોય તેવી છોકરી શોધશે.* *60-70 વરસના ડોહલા ફેકબુક અને ઇન્સ્ટાગ્રામ વાપરે છે,* *પણ 10 મિનિટ મંદિર જવાનું થાય તો કહે કે મને ઢીચણમાં બહુ દુખાવો રહે છે,* *30-50ની ઉમરની સ્ત્રીઓ 3-4 કલાક સોશિયલ મીડિયા પર ચોંટેલા હોય,* *કચરા-પોતા કરતી રીલ બનાવે,* *જિમમાં જાય અને આખી દુનિયાને બધું દેખાડે -* *પણ 10 મિનિટ આજુ બાજુના મંદિરમાં ના જાય.* *4 ધામના નામે લાખ રૂપિયાનો ધુમાડો કરે,* *પણ આજુબાજુના નાના દેવ મંદિરોમાં વર્ષે 100 રૂપિયા પણ ના મૂકે.* *પછી હિંદુઓ કાશ્મીર કેરળની જેમ સાફ ના થાય તો શું થાય?* *જો આ વાંચ્યા પછી જાગૃતિ આવી હોય અને હિંમત પણ હોય તો આ સત્ય હકીકત લોકોને મોકલો.* 🙏જય શ્રી રામ 🙏🚩
*બાપની મહેનત અને ઘરની મુસીબત જેને યાદ રહે છે...* *એ સંતાનો ક્યારેય ખોટા રસ્તે જતાં નથી.* *🙏🌹સુપ્રભાત🌹🙏*
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser