Quotes by shah in Bitesapp read free

shah

shah

@shreeshah


*સાહેબ લાગણી નો પણ એક જમાનો હતો.*
*સ્ટેશન મૂકવા જતાં તો પણ આંખો ભીની થઈ જતી.*
*આજે સ્મશાન મૂકવા જતાં પણ આંખો કોરી રહે છે...*

*🌹🙏Good morning🙏🌹*

Read More

મગજ થી ચાલતા સંબંધો ક્યારેય આનંદ નથી આપતા.

કેમકે

એમાં લાગણી ઓછી અને ગણતરી વધારે હોય છે.

🩷

🩵💜❤️🧡🩷💚💙💛
༺꧁*જય જિનેન્દ્ર*꧂༻
*શુભકામના*
*તમે પંગત ચૂક્યા તો કદાચ એક વખતનું જમવાનું ચૂકશો પણ જો સંગત ચૂકશો, તો સમગ્ર જીવનની દિશા ચૂકી જશો..*
༺꧁*વિમલ સુપ્રભાત*꧂༻

Read More

🌹🙏🏻जय श्रीराधाकृष्ण🙏🏻 सुप्रभातम् 🌹*


પોતાના પર થોડો ઘમંડ તો હોવો જોઈએ કારણ કે,

જો વાયરમાં કરંટ ના હોય તો લોકો કપડાં જ સુકવશે.

Read More

જ્યાં નથી *છલ*....

ત્યાં જીંદગી *છલોછલ*....

*🌹🙏Good morning🙏🌹*

*ખાલી ચડે* ત્યારે
" *પગ* "નું
મહત્વ સમજાય ,
અને *ખાલીપો લાગે* ત્યારે
" *સંબંધ* " નું
મહત્વ સમજાય ...

*🌹🙏શુભ સવાર🙏🌹*

Read More

🩵💜❤️🧡🩷💚💙💛
༺꧁*જય જિનેન્દ્ર*꧂༻
*શુભકામના*
*ખબર અંતર નો અર્થ એ છે કે અંતર ભલે ગમે તેટલું હોય પરંતુ ખબર રાખવી એ જ સાચી લાગણી..*
༺꧁*વિમલ સુપ્રભાત*꧂༻

Read More

*દર્દ પણ કેટલું ખુશનસીબ છે...*
*જે મળતાં જ લોકો*
*પોતાનાંઓ ને યાદ કરે છે..*
*જ્યારે* *સંપત્તિ કેટલી બદનસીબ છે...*
*જે મળતાં જ લોકો*
*પોતાનાંઓને ભૂલી જાય છે...!!*

*🌹🙏Good morning🙏🌹*

Read More

*મૃત્યુ પહેલાંની સાફસફાઇ*

સામાન્ય રીતે..વ્યક્તિ મૃત્યુ પામે ત્યાર પછી જીવનસાથી કે સંતાનો *તેની વસ્તુઓ, કપડાં, જણસ, દસ્તાવેજો તથા અન્ય તમામ બાબતો કાઢી, જોઈ, વાંચીને તે રાખવી, કોઈને આપવી કે ભંગારમાં કાઢવી* તેનો નિર્ણય કરે છે.

આ પ્રક્રિયા *અત્યંત હૃદય વિદારક* હોય છે.

જનાર તો જતું રહે છે પણ તેની વસ્તુઓ સાથે જોડાયેલી *સ્મૃતિઓ તેનો નિકાલ કરવા બેઠેલી વ્યક્તિને દુઃખી* કરે છે.

આવું ન થાય તે માટે દરેકે *પંચાવન વર્ષ* ની વય બાદ *'મૃત્યુ પૂર્વેની સાફસફાઈ*' શરૂ કરવી જોઈએ.

પંચાવન-સાઠ વર્ષની વય બાદ જીવ્યા એટલું તો જીવવાનું હોતું નથી. ગમે ત્યારે તેડું આવે અને ઉપડી જવાનું હોય છે.

*આથી..આપણો સામાન તૈયાર રાખવો* જરૂરી છે. દરેકે *પોતાની મેળે જ પોતાની વસ્તુઓ તથા મનની સાફસફાઈ કરી નાખવી અને ભૂતકાળમાં જમા કરેલો સામાન કાઢી હળવા થઈ જવું.*

સૌથી પહેલાં *કપડાં, એસેસરીઝ, સ્મૃતિચિહ્નો, કલાકૃતિઓ, ભેટ અને યાદગીરીઓ જેવી વસ્તુઓમાંથી જે ન જોઈતી હોય* તે કાઢી નાખવી.

યાદ રાખો તમે વૃદ્ધ થઈ જશો પછી..*દુનિયા પાસે તમારા માટે સમય કે જગ્યા* નથી.

*પરિવાર પાસે પણ આપણા માટે સમય નહીં હોય* કેમ કે તેમણે *પોતાનું જીવન જીવવાનું* હોય છે.

તો પછી મૃત્યુ બાદ આપણી વસ્તુનો નિકાલ કરવાનો ભાર બીજા પર શા માટે નાખી જવો?

આના કરતાં આપણું શરીર સ્વસ્થ હોય ત્યારે દર થોડા સમયે વ્યવસ્થિત રીતે *આપણે જ આપણી વધારાની વસ્તુઓ પાત્ર વ્યક્તિઓને આપવી* જેને તે મેળવવાનો આનંદ હોય અને તે તેનો સદુપયોગ કરે.

વસ્તુઓ કાઢતી વખતે મક્કમ અને એકાગ્ર રહો. પોતાની જરૂરિયાત અનુસાર સમયની ગોઠવણી કરીને વ્યવસ્થિત રીતે સાફસફાઇનુ કામ કરવું.

*પોતાને ગમતી વસ્તુઓ કાઢતી વખતે લાગણીશીલ કે સંવેદનશીલ* ન બનવું, *""વ્યવહારુ""બનવું.*
દર અઠવાડિયે, મહિને અને વર્ષે *થોડું થોડું ડૅથ ક્લિનિંગ* કરતાં રહેવું.

*નવી વસ્તુઓ* અધિક માત્રામાં કે પૈસા હોવાને લીધે *ખરીદવાની બંધ કરવી.*

તમારી મૂડી કે બચત સાચવી રાખવી અને મરણોપરાંત તે કોને મળે તે માટે વસિયત તૈયાર કરવી.

પરંતુ - *""તમારી યાદોનો... ખજાનો""...સાચવી રાખવો કેમ કે તે તમારી સાથે જન્મજન્માંતર સુધી રહે છે.*

જાણે-અજાણે..*કોઈનું દિલ દુભાયું હોય તો માફી માગી લેવી અને મન પરનો બોજ હળવો કરવો.*

જેમણે..*મદદ કરી હોય તે બધાનો આભાર* માનવો.

કોઈપણ પ્રકારની
*ગ્રંથિ મનમાં ન રાખવી,*
જેથી જ્યારે જવાનું આવે ત્યારે શાંતિપૂર્વક કોઈપણ પ્રકારના *કર્મના ભાર વગર જવાય*

માત્ર સારી સ્મૃતિઓ અને *સ્થિર મન લઈને જવું*

*જેટલો ઓછો સામાન...એટલી ""પ્રવાસ""ની "વધુ મજા"આવશે.*

✍️ આ *મેસેજ માત્ર ને માત્ર 55 વર્ષથી ઉપરના માટેનો છે તે જાણશો*🙏🙏

👆
*એક વખત અવશ્ય વાંચજો*

*ધન્યવાદ* 🙏

Read More