આ કવિતાની બીજી પંક્તિમાં પંખી વન ત્યજવાની વાતને નકારવા પોતાના સ્વજનો આ જ વન માં ખોયાના દરદનું પોટલું પ્રભુ સામે ખોલતા કહે છે કે "હે પ્રભુ...અહીં રહેવા દો ને...."

#એયપંખીડાઉડીજાને #કાવ્યશ્રેણી #દાનબાપુ #વર્ણન

Gujarati Poem by Trilokdan Gadhavi : 111216474

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now