અલગારી છીએ.
આ હૃદય માં હવે કોઈ અવકાશ નથી.
એટલે આ હૈયાને પૂછવું,
કે એકલું ધબકિશ કે કેમ?
કારણ એ કે પરમ સત્ય પરમાત્મા; "રાવલ" બીજી બધી વ્હેમ.#પૂછવું
લિ.ભાવેશ એસ રાવલ

Gujarati Blog by Writer Bhavesh Rawal : 111403920

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now