#આકૃતિ
નિરાકાર ઈશ્વરની પણ મૂર્તિઓ બનાવે છે માનવી,
ક્યાં કદીયે પોતાની વૃત્તિઓ બદલે છે માનવી??!!
અનેક આકૃત્તિઓ અને પ્રતિકૃતિઓ બનાવે ઈશ્વરની પણ
ખુદની ક્યાં કોઈ પ્રવૃત્તિઓ બદલે છે માનવી?!

Gujarati Quotes by ડૉ.હેમાક્ષિ ભટ્ટ દર્શીનાક્ષી : 111415285

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now