વીના આમંત્રણ હીમાલય જવાની હઠ માઁ સતી એ લીધી, સ્ત્રી હઠ ની જીત થઈ શીવહરીની ના છતા હવન માઁ ગયા , જયા શીવનું અપમાન જોઈ હલન મા સ્વાહા થયા, સતી એ જીવ ખોયો , અને શીવે સતીને , ક્રોધીત થઈ શીવે ભૈરવ ને મોકલ્યાં દક્ષે મસ્તક ખોયું , આજીજીથી દયા પામી દક્ષને જીવત દાન મળ્યું, મહાવિનાશ ફરી શીવ દયાથી સજીવન થયા પણ, શ્રી વિષ્ણુ ના સુદરશન થી માઁ સતી 51 શક્તી પીઠોમાં બીરાજમાન થયા, બધાનું કલ્યાણ થયું પણ મારા ભોળાનાથ ને માઁ સતી નો વિરહ મળ્યો , પહેલા જગત કલ્યાણ માટે વીશ પઈ નીલકંઠ થયા, અને પછી સતીને ખોઈ ભભુતી નાથ..અંતે મારાશીવ ની દયા બધા પર ઉતરી પણ મારા નાથને તો ત્યાગજ ભાગ આવ્યો....ૐ નમઃ શિવાય
Raajhemant