હમેશા પ્રત્યક્ષ ને જ સાચું સમજવું જરૂરી છે?
ક્યારેક એ પરોક્ષતા પણ પ્રત્યક્ષ કરતા વધુ સત્ય હોય શકે,
શું હમેશા શબ્દો જ લાગણી ઓ ને દર્શાવી શકે?
ક્યારેક એ મૌન પણ લાગણી ઓ નો સાગર હોય શકે,
શું હમેશા જીદ થકી જીતે એ જ વિજયી બની શકે?
ક્યારેક પ્રેમ કરી મેળવે એનેય જીત કહી શકાય.
- ઉન્નતિ