કરમાઈ ગઈ લાગણીઓ ભર ચોમાસે....
એતો મોર ટહુકે અને થોડા શ્વાસો ભરે છે...
વિચારોની દશાને શું કહેશો ઓ વિદ્વાનો...
અંહી તો એક ખરે ને બીજી કુપળો ફૂટે છે...
નવપલ્લવિત થવાનો આનંદ કઈ ઓછો ના હોય...
આતો જૂના થડ ને ઉભો જોઈ અધૂરાં સ્વપ્નો રડે છે...
વિશ્વાસ તો એટલો અડગ છે ઇશ્વર પર...
બધું પસાર થતા જીવનમાં મીઠાશ ભરે છે...
-Tru...