મનની શાંતિ મેળવવા મન કેટલું મથામણ કરે તે આપણે જાણીએ છીએ.

મનમાં જાગતી રહેતી સ્વપ્ન જોતી મનની ઉર્મિઓ રાત દિવસ મથામણ કરતી હોય છે.

મનને ક્યારે કોઈ રોકી શકતું નથી, મન સતત ચાલતી પ્રક્રિયા છે.અને સુખની શોધમાં ફરતું રહે છે.

મનને ગમે તેટલું સુખ મળે પણ સંતોષની ભાષામાં મન માનતું નથી.દરેક વખતે મન ભટકતું રહે છે.સતત મથામણ કરતું રહે છે.
મનની બાજી કોઈ જીતી શકતું નથી,અને જે વ્યક્તિ મનને મજબૂત બનાવી મનની મથામણ માંથી બહાર આવી જાય તો સમજવું મન હારી ગયું.માણસ પોતાનું જીવન આગળ વધારી સુખી થાય છે.

-Bhanuben Prajapati

Gujarati Quotes by Bhanuben Prajapati : 111814329

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now