હું અને તું વિષય આવે એટલે યાદ આવે એ તું
કેમકે તારે અનેક પણ મારે એક તું,

આ નશ્વર દેહ એટલે હું
અને આ દેહમાં પ્રાણ પૂરનાર તું...

જ્યારે જ્યારે હું માંથી બહાર આવુ
ત્યારે ત્યારે મને મળી જાય એ તું...

વારંવાર ભૂલો કરનાર હું
વારંવાર આ ભૂલોને માફ કરનાર તું....

હું એટલે એક પામર મનુષ્ય
પરમકૃપાળુ પરમેશ્વર તું....

-Dave Yogita

Gujarati Poem by Dave Yogita : 111847606
Dave Yogita 1 year ago

Thank you so much 🙏

Dave Yogita 1 year ago

Thank you so much 🙏

Kamlesh 1 year ago

અદ્દભુત રચના...!!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now