આજકાલ ચાલી રહેલ ધનારક કમુરતા બાદ લગ્ન સીઝન શરુ થશે જ, આવા શુભ પ્રસંગે ધોમ અઢળક ખર્ચ એકબીજાની દેખાદેખીમાં માતાપિતા કરતા હોય છે, આ સમગ્ર ખર્ચનો ફક્ત ૧/૨% જેટલું જ યોગદાન જો અમારી આ સંસ્થામાં કરવામાં આવશે તો આ સંસ્થામાં રહેનાર બા દાદાના આશીર્વાદ આજીવન નવદંપતીના ખુશીઓમાં વધારો કરશે. થોડું માત્ર યોગદાન કોઈના જીવનને મજબૂત કરી શકે છે. તો રાહ શું જુવો છો મિત્રો સાથ આપો અને આ સંદેશાને આગળ પણ વધારો. આપનો થોડો સાથ સંસ્થાના લોકોને માટે ખુબ મોટું યોગદાન બની રહેશે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી સાથની આશા સહ નમસ્તે સર્વ મિત્રોને🙏🏻 *Anu Patel.
*90168 78186*

-Anurag basu

-- Anurag Basu

https://www.matrubharti.com/bites/111853395

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111853407

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now