تنطبق قاعدة الأخلاق أيضًا على الغنوصيين. لأننا بحاجة إلى نوعين من الناس في المجتمع ، فإذا علمنا أنه لا أدري ، فهو لا يؤمن بالله ، ولكن السبب في أن الثروة هي السعادة هي سياسة لأن تأثير السياسة هو نفسه بالنسبة للعالمي والملحد. - إن لم يمشي فلن تقع عليه نعمة الله وهو بائس.
નીતિ નો નિયમ નાસ્ટીક ને પણ લાગુ પડે છે. કારણ કે આપણે સમાજમાં બે પ્રકારના માણસો જોઈએ છે જો આપણે એમ ખબર હોય કે તે નાસ્ટીક છે ઈશ્વર મા માનતો નથી તો પણ સંપત્તિ શુખ હોય છે તેનું કારણ નીતિ છે કારણ કે નીતિનો પ્રભાવ આસ્ટીક ને નાસ્ટીક નો એકજ છે કોઈ ઈશ્ર્વરમાં ખુબ જ વિસવાશ રાખે ને નીતિ થી ના ચાલેતો તેના પર ઈશ્વર ની કૃપા નથી થતી ને તે દુખીજ હોય છે નાસ્ટીક કે આસ્ટીક કરતાં નીતિ ઉપરી છે.