આત્મા એટલો સ્વાર્થી મતલબી છે કે તે કોઈનું પણ નથી સાંભળતો, તે તેનું ધાર્યું જ કરે છે, તેનું મન હોય ત્યા લગીર અતી પ્રેમ ભાવ જતાવે, મન બીજે જાય કે તુ કોણ હું કોણ, તમે મન રાખવાની વાત કરો વાલા? ગમે તેટલું મન રાખો કોઈનું તોય તેને જયા જવું હોય તણાઈ ત્યાજ જાય.
(જીવનની વાસ્તવિકતા)
-Hemant Pandya