આજકાલ
કોઈ મરે તો ક્યાં થાય છે કોઈ દુઃખી
અને કોઈ મળે તો ક્યાં થાય છે ખુશી

એકબીજા ને ઘરે ક્યાં કોઈ જાય છે
અરે હવે તો ખુદના પણ ઘરમાં ઓછું રહે છે

માણસાઈ વગરના થઈ ગયા છે માણસો
ગણતરીબાજ થઈ ગયા છે માણસો

#priten 'sCreation

Gujarati Blog by Priten K Shah : 111927732

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now