સુવિચાર.
હઠ= કોઇ પણ પ્રકારની હઠ જડતા જ દર્શાવે છે.
જીવનમાં સાધન કરતાં પરિણામ- તે પણ લાંબા ગાળાનું
અને સમાજલક્ષી - અગત્યનું હોવું જોઇએ.
‘શું’ કરતાં ‘કેમ’ નું મહત્વ વધારે હોવું જોઇએ.
જો પરિણામ હકારાત્મક આવવાનું હોય તો હઠ પણ માન્ય
ગણાય,
અને જો પરિણામ નકારાત્મક આવવાનું હોય
સત્ય નિષ્ઠા પણ પ્રશ્નો ઊભા કરી શકે.
*. *. *. *
સૌથી જોખમી ‘રાજહઠ’ ગણાય.
જો તેને નજર અંદાજ કરવામાં આવે તો
મૃત્યુનું જોખમ હોય છે.
આવી ગણતરી વ્યક્તિગત અને ક્યારેક
સ્વાર્થ કે ક્યારે જડતાને આધારિત હોય છે.
જોકે હઠ એટલે જ જડતાને કારણે ઉદ્ભવેલી પરિસ્થિતી.
પણ રાજહઠમાં આ બાબત જુદા જ ય્તરની હોય છે.
આગળ જતાં ક્યાંક અન્ય સંભવનાઓ ઊભરી શકે”.
સૌજન્ય:-WhatsApps
🇮🇳
- Umakant