Gujarati Quote in Motivational by Manojbhai

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જયાર થી લોકો એ માળા ફેરવવાનું બંધ કરી..
માણસો ને ફેરવવાનું ચાલુ કર્યું .. ત્યાર થી ભગવાને તેનો સાથ છોડી દીધો...👇👇👇👇

✍️✍️✍️✍️જ્યારે માણસ માળા ફેરવતો હતો, ત્યારે તે પોતાની જાતને અંદરથી તપાસતો હતો. એ માળાના મણકા સાથે તે પોતાના વિચારોને શાંત કરતો, અહંકાર ઓગાળતો અને ઈશ્વર સાથે એકરૂપ થવાનો પ્રયત્ન કરતો. એમાં નમ્રતા હતી.💯💯💯💯

પરંતુ, જ્યારે માણસે માણસોને ફેરવવાનું (એટલે કે કપટ, સ્વાર્થ અને સત્તા માટે લોકોને વાપરવાનું) શરૂ કર્યું, ત્યારે તે પોતાની અંદરનું દૈવત્વ ખોઈ બેઠો. જે ઈશ્વરને તે માળામાં શોધતો હતો, તે ઈશ્વર તો 'માણસાઈ'માં વસેલો છે. જ્યારે માણસાઈ જ મરી પરવારી, ત્યારે કુદરત અને ઈશ્વરનો સાથ આપોઆપ છૂટી જ જાય ને!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

"જેણે પરમાત્માને પોતાની ભીતર શોધ્યા, તેણે દુનિયામાં શાંતિ પામી;
અને જેણે બીજાને નચાવવામાં સમય બગાડ્યો, તેણે પોતાની શાંતિ ગુમાવી."
રાધે રાધે 🙏🙏
જય શ્રી રામ 🙏🙏
#premnishodhma #મોટીવેશન #ભગવાન Google Facebook for Creators @हाइलाइट

Gujarati Motivational by Manojbhai : 112028035
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now