માત્ર પ્રકાશ જોઈને અંજાઈ જતા લોકો
એકના એકદિવસ
અંધકાર તરફ ખેંચાઈ જતાં હોય છે,
એનાથી બચવા માટેનો ઉપાય એજ કે,
જે તે પ્રકાશ દેખાડતા પાત્રના પાત્રમાં
ઘી કેટલી માત્રામાં છે ? સૌથી પહેલાં
એ ચકાસી લેવું જોઈએ, મતલબ કે
એની અસલ યોગ્યતા અને સક્ષમતા
એની વાતો સાથે મેળ ખાય છે કે નહીં ?
- Shailesh Joshi