સનાતન ધર્મની વાતો

(0)
  • 110
  • 0
  • 2k

આજના સમયમાં જે પ્રમાણે ટેકનોલોજીનો વિકાસ થઇ રહ્યો છે, તેટલી જ ઝડપથી માહિતીનું પણ આદાન પ્રદાન થઇ રહ્યું છે. એક સમયે એવો હતો કે, માહિતી સંતાડવી અને તેણે જાહેર થતી રોકવી ખુબ જ સહેલું હતું. પરંતુ હવે, એવું નથી. ટેકનોલોજીનો વિકાસ અને તેની સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ માહિતીના આદાનપ્રદાનને નવી જ ઝડપ આપી રહી છે. જેમાં પણ પોડકાસ્ટ એક મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. ભારત હોય કે વિશ્વ અનેક એવી માહિતી છે જે આજે પણ લોકોની છુપાવવામાં આવી રહી છે. પરંતુ એવા અનેક પોડકાસ્ટ છે જેમાં આ પ્રકારની માહિતી સામે આવી રહી છે. આવો જ એક પોડકાસ્ટ તાજેતરમાં સુપરટોક્સ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.

1

સનાતન ધર્મની વાતો - ભાગ 1 - પરગ્રહવાસીઓનું રહસ્ય

સમય યાત્રા, યેતી મિસ્ટ્રી અને અબજોપતિઓના ડાર્ક સિક્રેટ્સ આજના સમયમાં જે પ્રમાણે ટેકનોલોજીનો વિકાસ થઇ રહ્યો છે, તેટલી જ માહિતીનું પણ આદાન પ્રદાન થઇ રહ્યું છે. એક સમયે એવો હતો કે, માહિતી સંતાડવી અને તેણે જાહેર થતી રોકવી ખુબ જ સહેલું હતું. પરંતુ હવે, એવું નથી. ટેકનોલોજીનો વિકાસ અને તેની સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ માહિતીના આદાનપ્રદાનને નવી જ ઝડપ આપી રહી છે. જેમાં પણ પોડકાસ્ટ એક મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. ભારત હોય કે વિશ્વ અનેક એવી માહિતી છે જે આજે પણ લોકોની છુપાવવામાં આવી રહી છે. પરંતુ એવા અનેક પોડકાસ્ટ છે જેમાં આ પ્રકારની માહિતી સામે આવી રહી ...Read More

2

સનાતન ધર્મની વાતો - ભાગ 2 - કૈલાશ પર્વત, પુનર્જન્મ અને હિન્દુત્વના રહસ્યો

યુટ્યુબ પર રિયા ઉપ્રેતીના પોડકાસ્ટ રિયાલિટી પર તાજેતરમાં પ્રસારિત થયેલો એક એપિસોડ અત્યારે ભારે ચર્ચામાં છે. એપિસોડમાં લેખક અક્ષત કૈલાશ પર્વત, પુનર્જન્મ, અને હિન્દુત્વની વ્યાખ્યા જેવા અનેક ગહન વિષયો પર પોતાના સંશોધન અંગે ચર્ચા કરી અનેક ખુલાસા કર્યા છે. જે સાંભળીને ખુદ હોસ્ટ રિયા ઉપ્રેતીને પણ લાગ્યું છેકે, આ તેમના પોડકાસ્ટિંગ કરિયરનો પુનર્જન્મ છે. એપિસોડનું શીર્ષક ઇવન નાસા ગોટ શોક્ડ : કૈલાશ, અઘોરી, એલિયન્સ/યતી એન્ડ રી-બર્થ જ દર્શાવે છેકે, આ વાતચીત કેટલી વિસ્મયજનક છે. પોડકાસ્ટમાં અક્ષત ગુપ્તાએ અનેક એવી વાતોનો ઉલ્લેખ કર્યો જે ઇતિહાસ, વિજ્ઞાન અને આધ્યાત્મનો અદ્ભુત સમન્વય રજૂ કરે છે. લેખક અક્ષત ગુપ્તાએ કૈલાશ પર્વતને લગતા ચોંકાવનારા ...Read More

3

સનાતન ધર્મની વાતો - ભાગ 3 - ઇતિહાસ, સંસ્કૃતિ અને ભૂરાજકારણનું વિશ્લેષણ

યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટ 'ધ રણવીર શો' પર તાજેતરમાં પ્રસારિત થયેલો એપિસોડ, જેમાં ઇતિહાસકાર અને ભૂરાજકીય વિશ્લેષક અભિજીત ચાવડા લેખિકા-સંસ્કૃત વિદ્વાન અમી ગણાત્રા અતિથિ તરીકે જોડાયા હતા. જેમને ભારતના નેશનલ નરેટીવ પર એક સચોટ અને સમયસરનો પ્રકાશ પાડ્યો હતો. આ ચર્ચાનું કેન્દ્રબિંદુ એક ગહન સવાલ ભારત પ્રત્યેની આટલી નફરત કેમ છે, અને તેના મૂળ ક્યાં છે? તે હતો. આ વાતચીત માત્ર વર્તમાન ટીકાઓ પર નહીં, પરંતુ સદીઓ જૂના ઐતિહાસિક પૂર્વગ્રહો, સાંસ્કૃતિક ગેરસમજો અને વર્તમાન વૈશ્વિક સત્તા સમીકરણો પર પ્રકાશ પાડે છે જે ભારતીય ઓળખ અને તેના મૂળભૂત સિદ્ધાંતો - સનાતન ધર્મ - ને સતત નકારાત્મક રૂપમાં રજૂ કરવાનો ...Read More

4

સનાતન ધર્મની વાતો - ભાગ 4 - રામાયણના રહસ્યો

શંભલ રહસ્ય, ટાઈમ ટ્રાવેલનો અનુભવ અને હનુમાનજીની ભક્તિનો માર્ગ યુટ્યુબ પર સુપરટોક્સ બાય ધીમુવિંગશીપ પોડકાસ્ટ પર તાજેતરમાં પ્રસિદ્ધ થયેલો ભારતીય આધ્યાત્મિકતા અને પૌરાણિક રહસ્યોના ઊંડાણમાં ઉતરે છે. લેખક અને મહાપુરુષ શ્રી હનુમાનજીના પરમ ભક્ત ઈશાન મહેશ સાથેની આ વાતચીત રામાયણના અજાણ્યા પાસાઓ, પૃથ્વી પરના ગુપ્ત સ્થળ 'શંભલ'ની રહસ્યમયતા અને સ્વયં લેખકને થયેલા ટાઈમ ટ્રાવેલના વાસ્તવિક અનુભવોને કેન્દ્રમાં રાખે છે. આ લગભગ ૫૪ મિનિટની વાતચીત એક સામાન્ય ચર્ચા કરતાં વધુ, આધ્યાત્મિક જાગૃતિ તરફનો એક માર્ગ બની રહે છે. ઈશાન મહેશની સંપૂર્ણ આધ્યાત્મિક યાત્રા અને તેમના પુસ્તક લેખનની સિદ્ધિ હનુમાનજીની કૃપાને આભારી હોવાનું તેમનું કહેવું છે. તેમણે કબૂલ્યું છેકે, પ્રભુ શ્રી ...Read More

5

સનાતન ધર્મની વાતો - ભાગ 5 - ચિરંજીવીનું પણ મૃત્યુ નિશ્ચિત!

'ચિરંજીવી' એટલે અમર નહીં, પરંતુ અતિ દીર્ઘાયુ હિંદુ કાળગણના અને પૌરાણિક સત્યોનું મહા-વિશ્લેષણ સપ્ત ચિરંજીવીનું મૃત્યુ નિશ્ચિત છે! આ હિંદુ શાસ્ત્રોના ગહન અભ્યાસ પર આધારિત છે. લેખક વિનીત અગ્રવાલ સાથેના એક લાંબા પોડકાસ્ટમાં ચિરંજીવીની સાચી વ્યાખ્યા, પશ્ચિમી અનુવાદની ભૂલ, બ્રહ્માજીના કાળચક્રમાં તેમનું સ્થાન અને રામાયણ-મહાભારતની લોકપ્રિય માન્યતાઓના સત્યનું વિસ્તૃત વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ત્યારે આવો જાણીએ ભારતીય જ્ઞાન પ્રણાલીના અજાણ્યા રહસ્યો. યુટ્યુબ પર અવારા મુસાફિર ચેનલ પરના એક લાંબા પોડકાસ્ટમાં લેખક, ડૉક્ટર અને પૌરાણિક વિષયોના ગહન જ્ઞાતા વિનીત અગ્રવાલ સાથે હિંદુ ધર્મના સૌથી રસપ્રદ અને રહસ્યમય વિષય ચિરંજીવી પર મંથન કરવામાં આવ્યું છે. આ ચર્ચા માત્ર પૌરાણિક કથાઓનું વર્ણન ...Read More

6

સનાતન ધર્મની વાતો - ભાગ 6 - ધર્મ, વિજ્ઞાન અને ભક્તિનો સંગમ

રામાયણના જીવંત પુરાવા, હનુમાનજીની શક્તિનું રહસ્ય અને મહાભારતના મહાયોદ્ધાઓની અનકહી કહાણી પ્રસિદ્ધ લેખક વિક્રાંત પાંડેએ સુપરટોક્સ પોડકાસ્ટમાં હિન્દુ મહાકાવ્યોના અને વૈજ્ઞાનિક પુરાવાઓ રજૂ કર્યા. આ લેખમાં રામાયણના ભૌગોલિક પુરાવા, હનુમાનજીની શક્તિનો સ્ત્રોત, શબરીના બોરનું શાસ્ત્રીય સત્ય, કર્ણના જીવનનું ધર્મસંકટ અને અશ્વત્થામાના શ્રાપની ગહન વિગતો તેમજ નર્મદા પરિક્રમાના આધ્યાત્મિક મહત્ત્વનું વિસ્તૃત વિશ્લેષણ કરવામાં આવ્યું છે. મહાકાવ્યોને માત્ર ધર્મગ્રંથો નહીં પણ જીવનના નીતિશાસ્ત્રના દસ્તાવેજ તરીકે જોવાની દૃષ્ટિ. પ્રસિદ્ધ લેખક, અનુવાદક અને ભારતીય શાસ્ત્રોના ઊંડા અભ્યાસી વિક્રાંત પાંડેએ સુપરટોક્સ પોડકાસ્ટમાં હિન્દુ મહાકાવ્યો રામાયણ અને મહાભારતના અનેક અજાણ્યા, વિવાદાસ્પદ અને ગૂઢ રહસ્યોનું અદ્ભુત વિશ્લેષણ કરીને શ્રોતાઓને વિચારતા કરી દીધા છે. વિક્રાંત પાંડેએ સ્પષ્ટપણે ...Read More

7

સનાતન ધર્મની વાતો - ભાગ 7 - વિષ્ણુનું વિશ્વ

દશાવતારના ગૂઢ રહસ્યો અને સનાતન ધર્મનું તત્ત્વજ્ઞાન વિષ્ણુ જ ગણેશ અને કૃષ્ણ જ કાલી છે! દશાવતારના ખગોળીય રહસ્યો અને વિસ્તરણનું વિમર્શ પ્રસિદ્ધ વિદ્વાન વિનાય વારાણસીએ 'ધ રણવીર શો' પોડકાસ્ટમાં ભગવાન વિષ્ણુના ૧૦ અવતારોના માત્ર કથા નહીં, પરંતુ ગહન તત્ત્વજ્ઞાન અને ખગોળીય રહસ્યોનું અદ્ભુત વિશ્લેષણ કર્યું છે. દેવતાઓમાં જેમને સૃષ્ટિના પાલનહાર તરીકે ઓળખવામાં આવે છે, તેવા ભગવાન વિષ્ણુ અને તેમના દશાવતારની કથા દરેક સનાતની જાણે છે. જોકે, આ અવતારોના જન્મ પાછળની માત્ર પૌરાણિક કથાઓ નહીં, પરંતુ હિન્દુ ધર્મના ગહન તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન અને આધ્યાત્મિક સિદ્ધાંતો છુપાયેલા છે. બિયરબિસેપ્સ પોડકાસ્ટ પર પ્રસિદ્ધ વિદ્વાન અને ભારતીય શાસ્ત્રોના અભ્યાસી વિનાય વારાણસીએ ભગવાન વિષ્ણુના દશાવતાર ...Read More

8

સનાતન ધર્મની વાતો - ભાગ 8 - સનાતન સત્ય અને કલયુગનું ભવિષ્ય

કર્ણના કવચ-કુંડળનું અકલ્પનીય રહસ્ય : ૯૯% ગુપ્ત ઇતિહાસ અને સપ્ત ચિરંજીવીનું મોક્ષ મિશન ૨૦ લાખ વર્ષ જૂના ઇતિહાસના પુરાવા કલ્કિ અવતાર માટે સાત ચિરંજીવીની યુદ્ધ તૈયારી પ્રસિદ્ધ લેખક અક્ષત ગુપ્તાએ મહાભારત, ઇતિહાસ અને ભવિષ્ય વિશેના ગૂઢ રહસ્યોનું અદ્ભુત વિશ્લેષણ કર્યું છે. આ વિસ્તૃત લેખમાં કર્ણના દિવ્ય કવચ અને કુંડળ ક્યાં અને શા માટે છુપાવવામાં આવ્યા, માનવ ઇતિહાસનો ૯૯ ટકા હિસ્સો શા માટે માત્ર કથાઓ દ્વારા જ જીવંત છે અને કલયુગના અંતે સપ્ત ચિરંજીવીઓનું અંતિમ લક્ષ્ય મોક્ષ કલ્કિ અવતારના અંતિમ યુદ્ધ સાથે કેવી રીતે જોડાયેલું છે, તેની વિગતો સરળ ભાષામાં રજૂ કરવામાં આવી છે. હિન્દુ ધર્મના મહાકાવ્યો રામાયણ અને મહાભારતને ...Read More