Quotes by Parmar Mayur in Bitesapp read free

Parmar Mayur

Parmar Mayur

@parmarmayur6557


🙏🙏જે ઘરમાં 'આશરો' મળ્યો હોય તે ઘરના 'માલિક' બનવાનો કદી પ્રયત્ન ના કરવો જોઈએ.🦚🦚

- Parmar Mayur

आपको उनसे कोई भय नहीं है,जिनके पास पुस्तकालय हैं और जिन्होंने कई पुस्तकें पढ़ीं हैं। आपको उनसे भय है जिनके पास केवल एक किताब है ,और उसे पवित्र मानते हैं, लेकिन कभी ठीक से पढ़ी नहीं।
---- फ्रेडरिक नीत्शे

साभार अनुवादित
- Parmar Mayur

Read More

આ દિલ આદિલ તારાં જેવા ઈન્સાન માટે સલામ ભરે છે.
જ્યાં માણસ માણસને મારી રહ્યો ત્યાં તું ઈન્સાન બને છે.

આ દિલ દિલમાં દયા રાખનારને હંમેશા ચાહતું રહ્યું છે,
બસ દયાને કારણે તો પૃથ્વી પર હજુસુધી જીવન જીવંત રહ્યું છે.

ધર્મનું જ્ઞાન બસ નિર્દોષોનું રક્ષણ રહ્યું કોઈ સત્યની ગોળી ગળાવે તો માનું.
બંદૂક ની ગોળી ધર્મ ના જાણે બસ તો ચલાવનાર પણ ક્યાં કંઈ જાણતાં હોય છે.

ખુદાનો પ્યારો બંદો માણસાઈ ના રસ્તે ચાલી બનાય છે.
મેં સાંભળ્યું છે કે ઈશ્વર પણ નિર્દોષોની કત્લેઆમ પસંદ કરતા નથી.

ધરતીનું સ્વર્ગ શ્વેત બરફમાં તારી આંખો સમક્ષ રોજ રમે છે.
બસ કર કદર શ્વેત મોતીની! રક્તરંજિત કરવાથી ક્યાં કદી જન્નત મળે છે.

Read More

🙏🙏 જેની વિવેકબુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે,તે તેનું સારું વિચારનાર ને પણ શત્રુ ગણવા લાગે છે.

દરેક સમસ્યાઓનું કે મુંઝવણ નું સમાધાન વાર્તાલાપ કે સમજાવટથી થતું હોત તો વ્યાસ, વિદુર અને અંતે જગત નો નાથ વાસુદેવ સાક્ષાત સમજાવવા અને મનાવવા દુર્યોધનને ગયા હતા છતાં યુદ્ધ થયું.🦚🦚

Read More

હાથની લકીરો માં લખ્યું હતું મિલન મનગમતું તારું.
બસ હાથ લંબાવવાની શરતમાં પ્રથમ નામ હતું તારું.

- Parmar Mayur

🙏🙏મનગમતું મળ્યું નહીં, મરી રહેલા મને મનોમંથન કરી મનોમન ખુદને બસ એટલું જ કહ્યું,,, નસીબ.

સઘળી હતાશા દૂર.🦚🦚

- Parmar Mayur

Read More

સંબંધ તુટ્યા પછી બન્ને પક્ષે પરસ્પર ગરિમા જળવાઇ રહે છે,

બસ તેવાં સંબંધોમાં અંતર રહે છે પણ અંતરમાં જળવાઈ રહે છે.

- Parmar Mayur

Read More

🙏🙏યુદ્ધ સામાન્ય માણસ માટે આવેશમાં આવીને બોલાતો વિષય હોય શકે છે.

જ્યારે એક લીડર અને નીડર માણસ માટે સમજણપૂર્વક લેવાતો નિર્ણય હોય શકે છે.🦚🦚

- Parmar Mayur

Read More

🙏🙏 પોતાના શરીર પર વારંવાર ડંખ મારતું મરછર અને આપણા રાષ્ટ્ર પર વારંવાર હુમલો કરતાં આતંકીઓને મસળી કાઢવામાં જ ભલાઈ રહેલી છે.🦚🦚

🦟વિશ્વ મેલેરિયા દિવસ 🦟

- Parmar Mayur

Read More

🙏🙏તલવાર મ્યાનમાં શોભિત રહે હોય સામે સાધુ,વિપ્ર અને સુશીલ નાર,

અન્યાયી , અત્યાચારી, અધર્મી ને પાપી શૈતાન, સમક્ષ લડતા ખડગ શોભિત રહે.🦚🦚

- Parmar Mayur

Read More