Quotes by Manjibhai Bavaliya મનરવ in Bitesapp read free

Manjibhai Bavaliya મનરવ

Manjibhai Bavaliya મનરવ Matrubharti Verified

@manjibhaibavaliya.230977
(19.3k)

ગીત મંજરી,પ્રેમ ની યાદ

લય મેળ કાવ્ય ગીત રચના

વહે વેળા ને એમ વહી વાશુ,
ફરતા રહે જોબનને જરી જાશું.

યૌવન ભરી જેહ મલકે છે સોણલાં.
નભ ઘેરાય મેઘ ને ટહુકે છે મોરલા.

મળે જો મેળ તો મન મોહી જાશું...

ભરાયે ઉમંગ ને યાદો ના ઓણલા.
રુપ ઘેલા રંગ માં હેત ના હોરલા.

પરમ ની પ્રિત ને પાંગરી ગાશું......

હળતા હૈયા માં ગમ્મત ગુલાલ ના.
ઉઘડે સવાર અને મોતી ધુમ્મસના.

શીતળતા ની સુવાસે પ્રસરી પાશુ.....

ઘરી ધીર એ નરમાઈ નીરવની.
પુરણ પ્રિત પાંગરે છે પ્રણયની.

અંજવાળી રાત ને રંગ ભરી જાશું.

મનરવ ના મેળ મુલ મલકના.
તનરવ ના તંગ તંગ ચલકના.

ખગ કલરવ નાદે ખંખોળી ખાવું....‌

મનજીભાઈ કાળુભાઇ મનરવ

Read More

જ્યાં પ્રતિ કૂળ લોક સમાજ હોય જ્યાં કશા સહકાર અને અનુરુપ તા ન હોય તેવા લેખક કવિ સાહિત્યકાર નું જીવન કવન દય નીય હોય છે . ચોરાતુ જીવન સહન કરવા સિવાય કશું ન વળે.
- Manjibhai Bavaliya મનરવ

Read More

જ્યાં પ્રતિ કૂળ લોક સમાજ હોય જ્યાં કશા સહકાર અને અનુરુપ તા ન હોય તેવા લેખક કવિ સાહિત્યકાર નું જીવન કવન દય નીય હોય છે . ચોરાતુ જીવન સહન કરવા સિવાય કશું ન વળે.
- Manjibhai Bavaliya મનરવ

Read More

नूतन वर्षाभिनंदन
नया वर्ष आपके लिए सुख शांति और समृद्धि बनी रहे और संकल्पों को पूरा करने में कामयाबी रहे ऐसी कामना करते हैं।

Read More

લોક વાણી ભાગ
રહેવાનું
લય મેળ કાવ્ય
મળે જો હેત ભાવ તો પ્રેમે મળી રહેવાનું,
સુન મુન બની ચૂપ શમણે સરી રહેવાનું.

જેવી પળ વહે છે તેમ વહીને રહેવાનું,
વર્તી રહે એ જ વર્તને શમી સહેવાનું.

છે તો છે નથી તો નથી શૂન્યે કહેવાનું,
જીવન વિતે એ જ સ્મરણમા રત રેવાનુ,

સંતાપે ભલે સુખ દુખ નિજાનંદે રેવાનું,
કદી વલોવે તો નવનીત બની જવાનુ.

શોષતા વાણા સ્પંદનો માં જરી જવાનુ,
મનરવ વહે છે મહેક વહેંચાઈ જવાનું.

મનજીભાઈ કાળુભાઇ મનરવ મુ બોરલા તા તળાજા જિ ભાવનગર ગુજરાત

Read More

જ્યાં જ્યાં સજ્જનો હોય ત્યાં અમાનવિયતા નિવાસ કરતી હોય અને સુજન મુક બની સહતા હોય.
એ સત્ય છે .ઈશ્વરને પણ તેનો સામનો કરવો પડેલો રામ ,રાવણ કૃષ્ણ, કંચ આજના જમાનામાં ફિલ્મી સ્ટાઈલમાં કહિયે તો હિરો,વિલન.
- Manjibhai Bavaliya મનરવ

Read More

બીજાના માલિક બની રહેવા કરતાં બીજાનું સારું જોઈ રહેવામાં જીવન નો ખરો આનંદ મળતો હોય છે.
- Manjibhai Bavaliya મનરવ

લોક વાણી ભાગ.૮

ચકલો ચકલી,
લય મેળ ગીત રચના

એક ચકલી ને ચકલો હતા.
ભમી ભમી ને તણખલા વિણતા હતા....

ઘર ના આગણી એ નાચ નાચતા,
નેવે નમીને નીડ બાધતા હતા.

ચીં ચીં ચીં કરી ને સમતા હતા...‌

ગૂંથતા નીડ ને મહેનતથી મહાલતા.
જાણે જાહો જહાલી મહેલાતમા.

સ્નેહે સંગાથ માં ચણતાં હતા.

બાઘ્યુ પરબ ને તૃષા છીપાવતા.
જૂલે હિંચોળે ને પળ પળ પોષતા.

રોજ ની શમણાં માં સજાગતા હતા.

મનડાના મેળ હોય આવતા જાતા.
ફર ફર ઊંડે ને આવકાર આપતાં.

ચણી ચણ પાછા ઊડી જાતા હતા.

માળા માં ઈંડાને સંભાળતા હતા.
ચેવવાના વાણલા વિતાવતા હતા.

પોષણ ના મૂલ ને મુલવતા હતા.

સાથી સંગાથે જીવન વિતાવતા.
ધમ ધમતા જીવનને પલ્લવતા હતા .

લાગણી હૂંફ માં મનરવ મળતા હતા.

મનજીભાઈ કાળુભાઇ મનરવ મુ બોરલા

Read More